Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

CBIનો સપાટો, એકઝાટકે 6 મોટા અધિકારીઓની ધરપકડ કરી

ટાટા પાવર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈએ અત્યાર સુધીની મોટી કાર્યવાહી કરતા છ અધિકારીઓને ઝડપી પાડ્યાં છે. ધરપકડ કરવામાં આવેલા ટાટા પ્રોજેક્ટ એક્ઝિક્યુટીવના અધિકારીઓમાં એક્ઝિક્યુટીવ વીપી દેશરાજ પાઠક, આસિ.વીપી આરએન સિંહ…

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને આપ્યું રાજીનામું, 41 મંત્રીએ છોડી દીધો હતો સાથ.

બ્રિટનના વડાપ્રધન બોરિસ જોન્સને પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે.છેલ્લા 48 કલાકમાં બ્રિટન મંત્રીમંડળના 5 મંત્રીઓ સહિત 39 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન જોનસન પર પદ છોડવાનું…

લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા CM ભગવંત માન

ભગવંત માન અને ડો.ગુરપ્રીત કૌર આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પરિવાર સહિત લગ્નમાં સામેલ થયા. તેમણે લગ્નમાં પિતાની રસ્મો નિભાવી. લગ્નમાં મર્યાદિત મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા.…

પશ્ચિમ બંગાળમાં TMCનાં નેતા સહિત 3 લોકો પર બાઇક રોકીને કરાયું અંધાધૂંધ ફાયરિંગ

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના દક્ષિણ 24 પરગણા જિલ્લાની છે.…

કાલી’ના પોસ્ટર વિવાદમાં ફસાયેલી ડાયરેક્ટરે ફરી એક વખત દુભાવી લોકોની ધાર્મિક લાગણી

કાલી’ ડોક્યુમેન્ટ્રીના પોસ્ટર વિવાદ વચ્ચે તેની ડાયરેક્ટર લીના મણિમેકલઈએ વધુ એક ટ્વિટ કરી છે. આ ટ્વિટના કારણે લીના વધુ લોકોના રોષનો ભોગ બની રહી છે. ટ્વિટર પર પોસ્ટ કરેલા ફોટોમાં…

3 મિનિટ માટે નૂપુર શર્માનું સ્ટેટસ મુકવા પર અમદાવાદના વકીલને મળી મારી નાખવાની ધમકી, આરોપીને પકડવા પોલીસ રવાના

નૂપુર શર્માના વિવાદીત નિવેદન બાદ નૂપુર શર્માના સપોર્ટમાં આગળ આવતા લોકોનો અલગ અલગ રીતે ધમકી આપવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદના યુવાન વકીલે તારીખ 13 જૂને નૂપુર શર્માનું સ્ટેટસ મુક્યુ…

બેંગકોંગથી દિલ્હી આવી રહેલા વિસ્તારાના વિમાનનું એન્જિન બંધ પડ્યું, તમામ પ્રવાસીઓ સુરક્ષિત

બેંગકોકથી ફ્લાઇટ દિલ્હીમાં લેન્ડ થયા બાદ જ વિસ્તારા વિમાનનું એન્જિન ફેલ થઇ ગયું હતું. વિમાનને ટેક્સીબેથી પાર્કિંગ એરિયા સુધી લઈ જવું પડ્યું હતું. તમામ મુસાફરો સુરક્ષિત છે. દિલ્હીમાં ઉતર્યા પછી,…

ઝઘડિયા પોલીસ મથકમાં નંધાયેલ ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ભરૂચ એલસીબી એ જેસપોર નજીકથી આરોપીને ઝડપીને ઝઘડિયા પોલીસને સોંપ્યો ભરૂચ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે ઝઘડિયા પોલીસમાં નંધાયેલ ગુના હેઠળ દોઢ વર્ષથી નાસતા ફરતા અારોપીને ઝડપી લીધો હતો.…

 DGCA એ સ્પાઇસજેટને ફટકારી નોટિસ, 18 જ દિવસમાં 8 ઘટનાઓ પર માંગ્યો જવાબ

તાજેતરમાં 18 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે આવી છે, જેને લઈ હવે DGCA હરકતમાં આવ્યું છે અને સ્પાઈસ જેટને નોટિસ ફટકારી છે. વાસ્તવમાં દિલ્હી-દુબઈ ફ્લાઈટનું ઈંધણ…

આવતીકાલે બીજા લગ્ન કરશે પંજાબના ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન ગુરૂવારે ચંડીગઢમાં થશે. ભગવંત માન ડો ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનના લગ્નમાં દિલ્હીના…

error: