Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

સુરત : અન્નપૂર્ણા ટેક્સટાઈલ માર્કેટમાં પાંચમા માળે દુકાનમાં આગથી અફરાતફરી

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ટેક્સટાઈલ માર્કેટમાં પાંચમાં માળે દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક દુકાનની આગે બીજુની દુકાનને પણ ઝપેટમાં લીધી હતી ફાયર વિભાગે ઘટના સ્થળ પર…

રાજપીપલા : SOU ખાતે એક ઈ રીક્ષામા આગની ઘટના બાદ વધુત્રણ રીક્ષા સાથે અકસ્માતની ઘટના

ત્રણ ઈ.ઓટોરિક્ષાઓને બોલેરો સાથે નડ્યો અકસ્માત ત્રણેય ઈરીક્ષા પલ્ટી ખાઈજતા અને ત્રણેયરિક્ષાની મહિલા ચાલકને ઈજાઓ પહોંચી એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ રીક્ષાઓને માથેપનોતી બેઠી હોય એમ લાગી રહ્યું…

ડેડીયાપાડા : દેવનદીના કોઝવે પરથી 8 વર્ષની બાળકી તણાઈ જતા ગામલોકો અને તંત્ર દ્વારા શોધખોળ જારી!

ડેડીયાપાડા દેવનદીના કોઝવે પરથી 8 વર્ષની બાળકી તણાઈબાળકી તણાઈ જતા ગ્રામજનો અને તંત્ર દ્વારા શોધખોળ જારીહજુ સુધી બાળકીનો કોઈ પતો નથી ડેડીયાપાડાના કણજી ગામ પાસે તારીખ 11/6/2022ના સાંજે 8 કલાકની…

રાંચીમાં 10 જૂનના રોજ થયેલી હિંસામાં એક નવો ઘટસ્ફોટ :4 જૂનથી રમખાણની તૈયારીઓ શરૂ થઈ હતી

ભાજપ નેતા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ઝારખંડની રાજધાની રાંચીમાં 10 જૂનના રોજ થયેલી હિંસામાં એક નવો ઘટસ્ફોટ થયો છે.4 જૂનથી રમખાણની તૈયારીઓ શરૂ થઈ ગઈ…

કાર્યવાહી : સિક્યુરિટી સુપરવાઇઝરને જાતિના નામે અપમાનિત કરનાર સિગ્નસ સ્કૂલના મેનેજર સામે ફરિયાદ

સિક્યુરિટી સુપરવાઇઝર સાથે તકરાર થતાં તેને અપમાનિત કરનાર સિગ્નસ સ્કૂલના મેનેજર સામે ફરિયાદ નોંધાઇ છે. થોડા સમય પહેલાં હરણીરોડની સિગ્નસ વર્લ્ડ સ્કૂલમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બનાવનાર જવાને પોલીસને કહ્યું…

વાગરા : ઇસ્લામ ધર્મના મહાન પયગંબર ની શાનમાં અપમાનજનક ટિપ્પણી કરનારા વિરુદ્ધ દયાદરા ગામે સજ્જડ બંધ પાળ્યો…….!!!!!

ભરૂચના દયાદરા ગામના ગ્રામજનોએ હઝરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ. વ.સ) ની શાનમાં ટિપ્પણી કરી ગુસ્તાખી કરનાર નૂપુર શર્મા તેમજ નવીન ઝીંદાલ વિરુદ્ધ આક્રોશ ઠાલવી બંધ પાળી ને વિરોધ નોંધાવ્યો હતો.હાલ…

દહેજ અદાણી ફાઉન્ડેશન દ્રારા સમર કેમ્પ્સનું આયોજન કરવામાં આવ્યુ

વાગરા તાલુકાની ૧૪ શાળાઓના ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ સમરકેમ્પ નો લાભ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ અભ્યાસેતર રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ દોરાય તે હેતુસર અદાણી ફાઉન્ડેશન- દહેજ દ્રારા સમર કેમ્પ્સનું આયોજન કરવામાં આવ્યુ…

રાજપીપલા ખાતે “ધિરાણ સુગમતા” કાર્યક્રમ યોજાયો

200 લાભાર્થીઓને રૂ.6.73કરોડની વિવિધ ધિરાણ સહાયના લાભો પૂરા પડાયાં કેન્દ્રિય મંત્રી કારડની ઘોષણા : ફાઇનાન્સિયલ લીટરસી માટે જિલ્લાને મોબાઇલ વાન ફાળવાશે રાજપીપલાખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ‘આઝાદીના અમૃત મહોત્સવ’…

સુરત : ચોરીની 10 મોટરસાયકલ સાથે 5 યુવક ઝડપાયા

સુરત 5 મોટરસાઇકલ ચોરી કરતા યુવક ઝડપાયાચોરીની 10 મોટરસાયકલ સાથે ઝડપાયા આરોપીઆરોપીઓ મોજશોખ માટે વાહનચોરી કરતા હોવાનું બહાર આવ્યું સરથાણા પોલીસે બાતમીના આધારે 5 યુવકોને ચોરીની 10 મોટર સાયકલ સાથે…

ભારતની પહેલી બુલેટ ટ્રેન 2026 થી સુરતથી બિલિમોરાની વચ્ચે દોડશે

2026થી સુરતથી બિલિમોરાની વચ્ચે દોડશે દેશની પહેલી બુલેટ ટ્રેન- રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ગુજરાતના સુરતથી બિલિમોરાની વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન 2026માં દોડવી…

error: