Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

નર્મદા જિલ્લાના તમામ વિસ્તારોમાં તમામ પ્રકા૨ના ફટાકડા ફોડવા ૫૨ મનાઈ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

નર્મદા: વર્તમાન પરિસ્થિતીને ધ્યાને રાખી નર્મદા જિલ્લાના તમામ વિસ્તારોમાં તમામ પ્રકા૨ના ફટાકડા ફોડવા ૫૨ મનાઈ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી. કે. ઉંધાડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાની…

ભરૂચમાં કપાયેલા માનવ અંગો મળવાનો ભેદ ચોથા દિવસે ખુલ્યો આજે ધડ પણ મળી આવ્યું

એક શકમંદની અટકમૂળ ઉત્તરપ્રદેશના બીજનોરનો સચીન ચૌહાણ ઉર્ફે છોટુ દહેજની કંપનીમાં કરતો હતો કામત્રણ દિવસથી ભરૂચની ગટરમાંથી યુવાનનું માથું, કમરથી ઘુંટણનો ભાગ, https://youtu.be/uGM2_kr-5TY?si=oCrYa1NqESmLwH54 બે હાથ મળ્યાનો સિલસિલોજમણા હાથ પર લખેલા…

વલસાડ જિલ્લાના ઉંમરગામમાં સામૂહિક આત્મહત્યા: પતિ-પત્ની અને બાળકે જીવન ટૂંકાવ્યું;

વલસાડ જિલ્લાના ઉંમરગામમાં એક પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સોળસુંબા ગામે પતિ પત્ની અને બાળકે સામૂહિક આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ ઉંમરગામ પોલીસ…

નેત્રંગ તાલુકાના કાકડકુઇ ગામે ખેતરમાં આંબાના ઝાડ નીચે રહેતા ઇસમની ખેતર માલિક દ્વારા હત્યા

મરનારને દારૂ પીવાની ટેવ હોઇ તે ખેતરમાં રહેતો હતો-ખેતર માલિક સાથે કોઇ વાતે થયેલ ઝઘડામાં તેણે જીવ ગુમાવ્યો ભરૂચ જિલ્લાના નેત્રંગ ત‍ાલુકાના કાકડકુઇ ગામે નજીવા ઝઘડામાં એક ઇસમની હત્યા થઇ…

નર્મદા જિલ્લા બીજેપી ના નવનિયુક્ત પ્રમુખ નિલ રાવના હસ્તે સાગબારા ખાતે બીજેપી કાર્યાલય નું ઉદ્ઘાટન કરાયું

સાગબારા ખાતે બીજેપીનાનવનિયુક્ત યુવા જિલ્લા પ્રમુખ નિલ રાવ ના હસ્તે બીજેપી કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે નીલ રાવે જણાવ્યું કે મારા સન્માન માટે કોઈએ પુષ્પગુચ્છ કે…

નિવાલ્દા ગ્રામ પંચાયત ખાતે પિરામલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઇ

*નિવાલ્દા ગ્રામ પંચાયત ખાતે પિરામલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઇ* ડેડીયાપાડા ના નિવાલ્દા ગ્રામ પંચાયત માં તા. 21 માર્ચ, 2025 ના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી…

સાગબારા કોર્ટ પાસેથી પોલીસે ફોર વ્હીલ ગાડી માંથી રૂ.4.26 લાખના સૂકા ગાંજા સાથે 3 ને ઝડપી લીધા

નર્મદા જિલ્લાના સાગબારા કોર્ટ પાસેથી પોલીસે સુકા ગાંજા ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસે ચેકીંગ દરમિયાન સાગબારા કોર્ટ ચાર રસ્તા પાસે (1) હિરેનભાઇ…

કનબુડી માં સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓને પૂરતો જથ્થો ન મળતાં જાગૃત યુવાને મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી

દેડીયાપાડા તાલુકા નાં કનબુડી ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓને પૂરતો જથ્થો ન મળતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે, સસ્તા અનાજની દુકાનોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની બૂમો પણ ઉઠવા પામી…

નાના ભાટપુર ગામે અનાજ લેવા પુત્ર પાસે રૂપિયા માંગનાર પિતા ને પુત્રએ કુહાડી મારી મોતને ઘાટ ઉતાર્યો

પિતા એ અનાજ લાવવા રૂ.૧૨૦૦ માંગ્યા ત્યારે પુત્ર એ રૂ.૬૦૦ મારી પાસે છે તેમ કહેતા બોલાચાલી માં આ ઘટના ઘટી નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નાના ભાટપુર ગામમાં રહેતા મરનાર કાનજીભાઇ…

ડેડીયાપાડા પો.સ્ટે.ના ગુનામાં સડોવાયેલ આરોપીને ચોટીલા થી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ નર્મદા

નર્મદા: પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક, નર્મદા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જીલ્લાના તેમજ આજુ-બાજુ ના જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા તેઓના રહેણાક તથા આશ્રયસ્થાનો તથા ખાનગી બાતમીદારોથી ઝડપી પકડી…

error: