Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

વન વિભાગના કારણે અમારા વિસ્તારોમાં દીપડાઓના હુમલા વધ્યા: ચૈતર વસાવા

બહારના વિસ્તારના દીપડાઓને અમારા વિસ્તારમાં છોડી દેવામાં આવે છે, જેના કારણે તેઓ અવારનવાર અહીંના લોકો પર હુમલા કરે છે: ચૈતર વસાવા ભોજન ન મળવાના કારણે દિપડાઓ માનવભક્ષી બની ગયા છે:…

દેડિયાપાડામાં રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪ના બીજા દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો સહભાગી બન્યા

કૃષિ યુવિનર્સિટી દેડિયાપાડાના કૃષિ વૈજ્ઞાનિકો અને તાલુકાના પ્રગતિશિલ ખેડુતોએ વિવિધ વિષયો પર માર્ગદર્શન પુરૂં પાડ્યું સમગ્ર રાજયમાં ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અને સરકારશ્રીની ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી પુરૂ પાડવાના…

હું તારી સાથે છુટાછેડા લેવાની છુ, તેવું પત્ની એ કહેતા પતિ એ ફાંસો ખાઈ આપઘાત કર્યો

દેડીયાપાડા તાલુકાના મોસીટ ગામના યુવાન ને પત્ની ની વાત મન માં લાગી આવતા આવું પગલું ભર્યું નર્મદા જિલ્લામાં આવેલા દેડીયાપાડા તાલુકાના મોસીટ માં બનેલી ઘટના મા એક પરણિત યુવાને ને…

ડેડીયાપાડા માં EMRS શાળાના બાંધકામમાં લોલમ લોલ..છતાં સ્થાનિક તંત્ર મૌન કેમ?

EMRS શાળાના બાંધકામમાં 15 વર્ષના બાળકો કરી રહ્યા છે કામ..સ્થાનિક તંત્ર મૌન ડેડીયાપાડા ખાતે માલસામોટ રોડ પર EMRS શાળાના બાંધકામની શરૂઆત કરવામાં આવી છે. જે જગ્યાએ EMRS શાળાનું બાંધકામ ચાલી…

દેડિયાપાડાના ધનોર ગામે ગાયના પૈસા પરત ન આપી શકતા ખેડૂતે આપઘાત કરતાં ચકચાર

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલ ધનોર ગામના ખેડૂતે વેચેલી ગાય શખસ ૬ મહિના બાદ પરત આપી ગયો હતો. જેના પગલે તેના રૂપિયા પરત આપવાના થતાં ટેન્શનમાં આવી જતા ખેડૂતે ફાંસો…

દેડિયાપાડામાં આવેલી શ્રી એ.એન.બારોટ વિધાલયના લંપટ શિક્ષકે એક ગામની ધોરણ ૯ માં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થિની સાથે કર્યા શારીરિક અડપલા

લંપટ શિક્ષક વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી દેડિયાપાડા તાલુકાના એક ગામના ફરિયાદીની સગીરવયની દિકરી દેડિયાપાડા ખાતે આવેલી એ.એન.બારોટ વિધાલયમાં ધોરણ ૦૯…

નેત્રંગના કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર ચંદ્રકાન્ત મણીલાલ પટેલના ખેતરમાં સવારના સમયે પસાર થતાં ખેતમજુરોને એક મૃતદેહ નજરે પડયો હતો.જેમાં ખેતમજુરે નેત્રંગ પોલીસનો સંપર્ક કરીને જાણ કરતાં તાત્કાલિક પોલીસ…

સુરતના સચિન પાલી ગામે 3 બાળકોના આઈસ્ક્રીમ ખાધા બાદ મોત, કારણ હજુ અકબંધ;

સચિન પાલી ગામે ગત રાત્રિએ બાળકોએ આઈસ્ક્રીમ ખાધા હતા. જે બાદ 3 બાળકોના મોત થયા. આ ઘટનામાં સચિન પાલી ગામે 4 બાળકોએ એક સાથે આઈસ્ક્રીમ ખાધો હતો. જેમાં ત્રણ બાળકોના…

ચાલતી એમ્બ્યુલન્સમાં 16 વર્ષની સગીરાને પીંખી નાખી, મધ્યપ્રદેશમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના

મધ્યપ્રદેશના મઉગંજ જિલ્લામાં ચાલુ એમ્બ્યુલન્સમાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 108 ઈમરજ્સી સેવા હેઠળ સંચાલિત એમ્બ્યુલન્સમાં આ દુર્ઘટના ઘટી હતી. રસ્તા પર દોડતી એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર સહિત બે…

પતિ કોઈ ખાસ કામ ધંધો ન કરતો હોવાથી જેઠે ઊઠાવ્યો લાભ, અમદાવાદની શિક્ષિકા પર રાજકોટમાં દુષ્કર્મ

હાલ અમદાવાદ ખાતે રહેતી શિક્ષિકા પર રાજકોટનાં કાલાવડ રોડ જેવા પોશ એરીયામાં રહેતા તેના જેઠે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી…

error: