Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 78 માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરાઈ

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ તેમજ ગામ પંચાયત સાહોલ ખાતે 78 માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરાઈ 78મા સ્વતંત્રતા દિનની ઉજવણી અંતર્ગત ગામમાં પ્રભાતફેરી, સૂત્રો અને નારાં યોજવામાં આવ્યા. પ્રાથમિક શાળા સાહોલ…

હાંસોટ એસ. ટી. ડેપો: સુવિધા અભાવથી મુસાફરો પીડિત થયા

હાંસોટના એસ. ટી. ડેપોમાં નવા રૂટ બોર્ડ અને સુચનાઓના બોર્ડ લગાવાયા છે, પરંતુ અન્ય સુવિધાઓ ની પણ અભાવે છે. પીવાના પાણીની પરબ છે પરંતુ એક અઠવાડિયાથી પાણી મળતું નથી હાંસોટના…

સુરતની વરાછા પોલીસએ નકલી પોલીસની ગેંગને ઝડપી પાડી.

સુરતની વરાછા પોલીસએ નકલી પોલીસની ગેંગને ઝડપી પાડી.આ ચાર ઇસમોની ગેંગ નકલી પોલીસ બનીને જુગારધામ પર રેડ કરી, જુગાર રમતા લોકોને પકડી તેમની પાસેથી 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા…

ભરૂચ ક્લિન ગ્રીન અભિયાનનો આરંભ થયો હતો

https://youtu.be/1Filpj8Xltw ભરૂચના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. સિવાય તેમાં, દુકાનદારો પાસે જઈને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી અને જરૂરિયાતમંદ લોકોને કપડા વિતરણ કરવામાં આવ્યા. આજ…

હાંસોટ ની શૈક્ષણિક સંસ્થાઓ 78 માં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહ ભેર ઉજવણી

https://youtu.be/zVJL5Xm9O8w હાંસોટ ની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ પૂર્વક અને રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી હાંસોટ ની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા 78 માં…

અંકલેશ્વર સ્વાતંત્ર્ય સેનાની શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

15મી ઓગસ્ટના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે આઝાદીની ચળવળમાં…

વાલિયા ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

ભરૂચ જિલ્લાની વાલિયા તાલુકામાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહથી કરવામાં આવી. શ્રી રંગ નવચેતન શાળામાં મામલતદાર શ્રધ્ધાબેન નાયકની હાજરીમાં વિશાળ સન્માન સમારંભ યોજાયો, જ્યાં તેમણે ધ્વજવંદન કર્યું. તત્ક્ષણ વાલિયા તાલુકાના…

અમરેલી જિલ્લામાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે 78 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને ધામધૂમથી કરવામાં આવી.આ…

ડભોઈ તાલુકાના કરનાળી રેવા આક્ષમ ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત મા રેવા આશ્રમ ખાતે આજે 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. માં રેવા આશ્રમના સ્થાપક પૂજ્ય રજનીભાઈ પંડ્યાએ ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ આન, બાન…

ઉપલેટા જેટપુર ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની આગેવાનીમાં તિરંગા પદયાત્રા યોજાઈ

ઉપલેટા જેતપુર ખાતે, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ જેતપુર ખાતે, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ભવ્ય…

error: