Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પર કાર ખીણમાં પડતાં 10 લોકો ના મોત,જુઓ વિડિઓ

https://www.instagram.com/reel/C5FrwxmgFKb/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, કાર શ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહી હતી અને રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાં લગભગ 1:15 વાગ્યે 300 ફૂટ…

મોરબી માં મોટી દીકરીનું ઘર બચાવવા નાની દીકરીની હત્યા કરી નાખી

વાંકાનેરના દિઘલીયા ગામે રહેતા બાવાજી પરિવારની સગીર વયની દીકરીને મોટી બહેનનું ઘર ના તુટે માટે પ્રેમી સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હોવા છતાં ફોન પર વાત કરતી પકડાઈ જતાં માતા-પિતા…

OMG WhatsApp નો મોટો નિર્ણય, દરેક SMS પર લાગશે 2.3 રૂપિયા ચાર્જ, 1 જુનથી લાગુ થશે નવો નિયમ

મેટા માલિકીના WhatsAppએ ઇન્ટરનેશનલ વન-ટાઇમ પાસવર્ડ્સ (OTP)ની નવી શ્રેણી રજૂ કરી છે. તેનાથી ભારતમાં બિઝનેસ મેસેજ મોકલવાની કિંમતમાં વધારો થશે. વોટ્સએપના આ પગલાથી કંપનીની કમાણી વધવાની આશા છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના…

લોકસભા પહેલા કોંગ્રેસને મોટો ફટકો, દેશની સૌથી ધનિક મહિલાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે, દેશની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત…

MP ત્રણ માસૂમ દીકરીઓને ફાંસીએ લટકાવીને માતાએ પણ ખાધો ગળેફાંસો, કારણ કંપાવનારુ

મધ્યપ્રદેશના ભોપાલમાં એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી . અહીં એક મહિલાએ પોતાની ત્રણ માસૂમ દીકરીઓ સાથે ગળેફાંસો ખાઈ લીધો. આ ઘટનામાં મહિલા સહિત ત્રણના મોત થયા છે જ્યારે…

હાર્ટએટેકથી બે યુવકોના મોત:ભરૂચની મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતો યુવક ઢળી પડ્યો

ભરૂચની મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું. જ્યારે ભરૂચ કલેક્ટર ઓફિસમાં CSR પ્રવૃત્તિઓનું વિવિધ NGO અને કોર્પોરેટ ઉદ્યોગ…

ભરૂચ મહમદ સામીએ બાળકોને ચપ્પલ અને કેપનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી

મહમદ સામીએ અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરીઆઠમા જન્મદિવસની બાળકોને ચપ્પલ અને કેપનું વિતરણઅગાઉનો જન્મદિવસે આંગણવાડીમાં બાળકો સાથે કરી હતી ભરૂચ મહમદ સામીએ પોતાના આઠમા જન્મદિવસની બાળકોને ચપ્પલ અને કેપનું વિતરણ…

અંકલેશ્વર તસ્કરોનો આતંક યથાવત ,કાપોદ્રા પાટિયા પાસેના રિયલ કોમ્પલેક્ષને તસ્કરોએ બનાવ્યું નિશાન.

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ બે દુકાનોના તાલ તોડી તસ્કરો અંદર રહેલ રોકડા મળી અંદાજિત 59 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ રિયલ…

ચંદ્રવાણ ગામ ના યુવાનને નેત્રંગ ડેડીયાપાડા રોડ પર લાલમંટોડી પ્રેટોલ પંપ પાસે કન્ટેનર ચાલકે અડફેટે લેતા ધટના સ્થળે મોત

.નેત્રંગ ડેડીયાપાડા રોડ ઉપર આવેલ ચંદવાણ ગામના ભગત ફળીયા ખાતે રહેતો પ્રવિણ પુરણભાઈ વસાવા ઉ.વ.૨૩ કે જે એક સંતાન નો પિતા હોય સદર ઇસમ ઝધડીયા જીઆઇડીસી ખાતે આવેલ ગુબ્રાશન કંપનીમા…

ભરૂચથી ટિકિટ નહીં મળતા મુમતાઝનો નવસારીથી દાવો

કોંગ્રેસની નવસારી બેઠક ઉપર એહમદ પટેલના પુત્રી મુમતાઝે નવસારી બેઠક માટે દાવો કરતા કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાવા પામી છે. આ મુદ્દે મુમતાઝના સમર્થકો દ્વારા સોનિયા ગાંધી સાથે વાતચીત થઈ ગઈ…

error: