Satya Tv News

Category: અમદાવાદ

ભારત અને પાકિસ્તાનની મેચમાં જોવા મળ્યો રામભક્તિનો માહોલ,દર્શકોએ લગાવ્યા જય શ્રીરામના નારા

ક્રિકેટના મેદાનમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમ સામ-સામે હોય છે, ત્યારે માહોલ દેશભક્તિમય બની જાય છે. વર્લ્ડ કપ 2023 દરમિયાન જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમો મેદાનમાં…

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનની ભૂંડી હાર, ભારતની શાનદાર જીત

ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી અમદાવાદની મેચ હરાવી દીધી છે. ભારતીય ટીમે 191 રનના ટાર્ગેટને 30.3 ઓવરમાં પ્રાપ્ત કરી લીધો હતો. શ્રેયસ અય્યર 53 અને કેએલ રાહુલ 29 રન બનાવીને નોટઆઉટ…

આજે 14 ઓક્ટોબરે ICC વર્લ્ડ કપ 2023ની 12મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહી છે. અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા અમદાવાદ પહોંચી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પહોંચી છે. હાલમાં જ તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી સઘન…

અમદાવાદમાં રમાનાર મેચને લઇને AAP નેતા ઉમેશ મકવાણાએ આપી ધમકી, પિચ ખોદી નાખવાની આપી ધમકી;

ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાએ કહ્યું, “પાકિસ્તાને હજારો શહીદોના જીવ લીધા છે જેમાં ગુજરાતના પણ ઘણા શહીદો છે. પાકિસ્તાન દ્વારા સરહદ પર અવાર…

ભારત – પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચને લઈ મુસાફરીની વધી માંગ, ભારત-પાકિસ્તાન મેચને લઇ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે;

અમદાવાદ ખાતે તા.14 ઓક્ટોબરે યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને લઈ ક્રિકેટ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દેશનાં ખૂણે ખૂણેથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે પેસેન્જરોનાં…

અમદાવાદના કેમિકલના મોટા ગજાના વેપારીઓના 20થી વધુ ઠેકાણાઓ પર ITના દરોડા;

અમદાવાદમાં આવકવેરા વિભાગની ટીમોએ 20થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શહેરમાં 20થી વધુ સ્થળો પર 100થી વધુ અધિકારીઓની…

અમદાવાદ પોલીસ કમિશ્નરનું નવરાત્રિને લઈ જાહેરનામું, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ;

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તરફ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રીને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ આગામી તારીખ 15થી 24 ઓક્ટોબર સુધી…

ભારત – પાક વચ્ચેની ક્રિકેટ મેચનો ક્રેઝ વધ્યો, 13 અને 14 ઓક્ટોબરની ટ્રેનોમાં ફૂલ વેઈટિંગ, પ્રવાસીઓની ભીડને જોતા લેવાઇ શકે છે મોટો નિર્ણય;

ભારત-પાકિસ્તાન મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રમાનારી મેચને પગલે પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે. દિલ્હી, ચેન્નાઈ અને બેંગલુરુની ટ્રેનોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે, તો કોલકાતા…

અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા કરોડો ખર્ચાશે, ઘાટ કરતા ઘડામણ મોંઘી!

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમા આવેલા વિવાદસ્પદ અને ભ્રષ્ટાચારના હાટકેશ્વર બ્રિજ મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. ખખડધજ આ ભ્રષ્ટાચારના બ્રિજને તોડી પાડવા માટે અમદાવાદ મહાનગર પાલિકાએ ટેન્ડર જાહેર કર્યુ છે. અમદાવાદ…

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની મળી ધમકી, NIA ને મળેલા ધમકીના ઈમેલ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ પર;

અમદાવાદમાં 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપની શરુઆત થઇ ગઇ છે. વર્લ્ડ કપ મેચમાં પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ. તેમજ અમદાવાદમાં કુલ પાંચ વર્લ્ડ કપ મેચ રમાવાની છે. જેમાં…

error: