Satya Tv News

Category: અમદાવાદ

તથ્ય પટેલની જામીન અરજી પર ચુકાદો, ગ્રામ્ય કોર્ટ આપશે આજે ફેંસલો;

ઇસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલનના વકીલ નિસાર વૈદ્યે તથ્યની રેગ્યુલર જામીન અરજી કરી હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન એડવોકેટ નિસાર વૈદ્યે એવી દલીલ કરી હતી કે, પોલીસ આ…

અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ:વિદ્યાર્થિનીઓને I Love you ના મેસેજ કરનાર શિક્ષક

ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધને લાંછન લગાવતી ઘટના શહેરની સેન્ટઝેવિયર્સ સ્કૂલમાં બની હતી. આ ઘટનામાં સ્કૂલના સ્પોર્ટસના શિક્ષકે વિદ્યાર્થિનીઓને અશ્લિલ મેસેજ કરતા વિવાદ સર્જાયો હતો. જોકે ત્યાર બાદ સ્કૂલમાં હોબાળો…

અમદાવાદમાં AMTS બસે લીધો માસૂમનો જીવ,

મંગળવારે શહેરમાં એએમટીએસ બસે વધુ એક અકસ્માત કર્યો છે. જેમાં એક બાળકનું મોત નીપજ્યુ છે. શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં એએમટીએસ બસે એક બાળકને અડફેટે લીધો હતો. જેમાં બાળકનું કરૂણ મોત…

તથ્ય પટેલનાં પિતા ,પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. બંને પક્ષોની દલીલો બાદ ગ્રામ્ય કોર્ટે…

અમદાવાદના યુવકનો લંડનમાં આપઘાત, 11મી ઓગસ્ટથી ગુમ હતો નરોડાનો કુશ પટેલ

અમદાવાદના નરોડાનો રહેવાસી કુશ પટેલ નામનો યુવક 9 મહિના પહેલા જ સ્ટુ઼ડન્ટ વિઝા પર લંડન ગયો હતો. લંડન ગયા બાદ કુશ દરરોજ નિયમિત પરિવારજનો સાથે ફોન પર વાતચીત કરતો હતો,…

અમદાવાદની સ્કૂલમાં સિનિયર કેજીમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર,

અમદાવાદમાં ખાનગી શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા છે. ઘટના ચાંદલોડિયા બ્રિજ પર આવેલી શક્તિ સ્કૂલની છે. જ્યાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા 5 વર્ષીય બાળકને માર માર્યાનો…

અમદાવાદમાં મિલકતના ભાડા મામલે તકરાર ,ભત્રીજાએ કાકાને તલવાર મારી ફરાર

અમદાવાદ શહેરના નિકોલ ગામ વિસ્તારમાં શુક્રવારે સવારે નરેન્દ્ર ઠાકોર નામના ભત્રીજા અને સગા કાકા વજેસિંહ ઠાકોર વચ્ચે મિલકતના ભાડાને લઈને તકરાર થઈ હતી. તકરાર એટલી ઉગ્ર થઈ ગઈ કે નરેન્દ્રએ…

અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત, BRTS બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત થયા છે. અમદાવાદના રખિયાલ અને ઓઢવમાં અકસ્માતમાં થયેલા…

અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક, વેપારીઓ પાસેથી ઉઘરાણીનો છે આરોપ

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. લુખ્ખા તત્વો દિવસે-દિવસે વધુ બેખોફ બનતા જાય છે. લુખ્ખાઓ કાયદો-વ્યવસ્થા ઘોળીને પી ગયા છે. ક્યાંક જાહેરમાં ફાયરિંગ થાય છે, તો ક્યાંક હત્યા થાય છે.…

તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી, તથ્યનું લાયસન્સ આજીવન માટે કરાયું છે રદ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વકીલ નિસાર વૈદ્યએ તથ્ય પટેલના રેગ્યુલર જામીન અરજી કરી છે. જેના પર આજે સુનાવણી યોજાશે, આ દરમિયાન તથ્ય પટેલને થયેલી ઈજાના કાગળો પણ રજૂ કરાશે. સાથે કોર્ટ…

error: