Satya Tv News

Category: અમદાવાદ

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતની તાપસ UK સુધી,UKથી જેગુઆરનો મંગાવાયો માઈક્રો રિપોર્ટ

અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ કેસમાં જેગુઆર કારનો માઈક્રો રિપોર્ટ યુકેથી મંગાવાયો છે. કંપનીની યુકે સ્થિત હેડક્વાર્ટરમાંથી માહિતી મંગાવાઈ છે. કાર મોડલ, સુરક્ષાના માપદંડ, કારની મજબૂતાઈ અંગે માહિતી મંગાવવામાં આવી છે.…

તથ્ય અને તેના મિત્રો એ સામ સામે લગાવીયા આરોપ,તથ્યની ફ્રેન્ડ માલવિકાએ ઇન્સ્ટા ID કર્યું ડિલીટ

અમાદવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા તથ્ય પટેલ અને કારમાં સવાર તેના મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માત સમયે કારમાં સવાર આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા,…

અમદાવાદમાં નશામાં ધૂત નબીરાએ બાંકડામાં Ciaz કાર ઘૂસાડી સર્જયો અકસ્માત

અમદાવાદમાં ગત બુધવારે રાત્રે ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલો અકસ્માત હજુ ભૂલાયો નથી ત્યાં શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. શહેરના મણીનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે નશામાં ધૂત નબીરાએ બેફામ…

IND vs PAKની મેચ માટે NRI ફેન્સમાં મચી ધમાલ, હોટેલમાં જગ્યા ન મળતા હોસ્પિટલમાં બુક થઈ રહ્યા છે બેડ

5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડ કપ 2023ની શરુઆત થવા જઈ રહી છે. આ વર્લ્ડ કપની પહેલી અને અંતિમ મેચ અમદાવાદમાં રમાશે, જેના કારણે ફલાઈટ અને રુમ બુકિંગ વધ્યા છે. આ બધા…

તથ્ય પટેલ કેસ:’હરે શાંતિ’ બંગલો પર ફરી વળશે બુલડોઝર? જાણો કેમ ચાલી રહી છે આવી અટકળો

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જઘન્ય અપરાધ કરનારાઓને સજા આપવા માટે છેલ્લા કેટલાક સમયથી અપનાવાયેલું બુલડોઝર મોડેલ ચર્ચાનો વિષય બન્યું છે, ત્યારે ગુજરાતમાં પણ પ્રજ્ઞેશ પટેલના બંગલા પર બુલડોઝર ફેરવાશે…

અમદાવાદમાં મૃતદેહ મળવાથી લઈ અપહરણ અને નકલી પોલીસની ઉઘરાણી સુધી,ક્રાઈમની 3 મોટી ઘટનાઓ

આજે શહેરમાં ક્રાઈમને લગતી ત્રણ જુદી-જુદી ઘટનાઓ સામે આવી છે. જેમાં એક સ્થળેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજી ઘટનામાં યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરાયું હોવાનું જાણવા મળ્યું છે.…

બાઈકર જેની ગાડીના કેમેરામાં ઈસ્કોન બ્રિજનો આખો અકસ્માત કેદ થયો,કોણ છે એ.?

ઈસ્કોન બ્રિજ પાસે કોઈ અકસ્માત થયો હોય તો સરકાર પાસે કોઈ પુરાવો ન મળે, કારણ કે, અહી કોઈપણ પ્રકારના સીસીટીવી લગાવવામાં આવ્યા નથી. આવામાં તથ્ય પટેલની જેગુઆર કારનો અકસ્માત એક…

અકસ્માત:ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન!,પિતા-પુત્રએ ઉઠકબેઠક કરી

ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માત મામલે પોલીસે આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથી રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઉપરાંત ત્યાં બંને આરોપીઓ પાસે માફી…

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ પોલીસે તપાસ કમિટી રચી

પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાને લઈ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI…

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ CM દ્વારા સહાયની જાહેરાત

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય…

error: