અંકલેશ્વરની: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નોટીસ ફટકારી ડેટોક્સ ઇન્ડિયા કંપનીના પાણી અને વીજ જોડાણ કાપી નાંખવા આદેશ;
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા જેના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.લાંબી લડત બાદ કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા…