અંકલેશ્વરમાં ૨૭ વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટનામાં વધારો, ૭.૮૯ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર
અંકલેશ્વરમાં ૨૭ વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટનામાં વધારો વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ બનાવ્યું નિશાન રૂ.૭.૮૯ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના…