Satya Tv News

Category: ભરૂચ

ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિત ચિંતક અભિયાનનો આવતી કાલથી કરાશે પ્રારંભ, જાણો શું છે અભિયાનનો હેતુ..!

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા હિત ચિંતક અભિયાનનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેની માહિતી આપવા હેતુ ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાય હતી. વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ…

ભરૂચ : યુવકની સગાઈ તૂટી જતાં અન્ય સાગરીતો સાથે મળી આમોદના શ્રીકોઠી ગામેથી કર્યું હતું યુવતીનું અપહરણ, 5 લોકો ઝડપાયા

શ્રીકોઠી ગામ નજીથી યુવતીનું અપહરણ કરનાર 5 યુવકોની પોલીસે અમદાવાદના બગોદરાના અરણેજ ગામ નજીકથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના શ્રીકોઠી ગામ નજીથી યુવતીનું અપહરણ કરનાર…

Gujarat Election 2022 : ભાજપા MP – MLA ના પરિવારજનોને ટિકિટ નહીં આપે, સાંસદ મનસુખ વસાવાએ પોતાની અને પુત્રીની ટિકિટ કપાતા ટ્વીટ કર્યું

ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એકપણ MP – MLA ના પરિવારને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ નાંદોદ બેઠક ઉપરથી ઉમેદવારી દાવો કરનાર સાંસદ મનસુખ વસાવાના પુત્રી…

ભરૂચ : ઝઘડીયાના ભાલોદ ગામે રહેણાંક વિસ્તારમાંથી 2 અજગરનું કરવામાં આવ્યું રેસ્કયુ

મહાકાય અજગર રહેણાંક વિસ્તારમાં દેખાતા સ્થાનીક લોકોમાં ભયનો મહોલ સર્જાયો હતો સાથે અજગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે સરિસૃપ જીવો જમીનમાંથી અવાર નવાર…

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર 200થી વધુ મતદાન મથકો ક્રીટીકલની કેટગરીમાં, તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરાય

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ પાંચ વિધાનસભા બેઠકો ઉપર પેહલી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ પાંચ વિધાનસભા…

ભરૂચ : મતદાન જાગૃતિ માટેનો રથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરશે, વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસ

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભામાં મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભામાં વધુમાં વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા…

ભરૂચ : ફાંટા તળાવ વિસ્તારના ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા કરાયા દૂર

ભરૂચ નગર પાલિકા દ્વારા ફાટા તળાવ વિસ્તારમાં પાલિકાની જગ્યામાં ઉભા કરાયેલા દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં ફાટા તળાવ વિસ્તારમાં દબાણકર્તાઓ દ્વારા ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં…

ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સહિતા લાગુ, ભરૂચ સહિત ઠેર ઠેર સરકારી બેનર અને પોસ્ટર ઉતારાયા

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચાર સહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં સરકારી જાહેરાતના બેનર અને પોસ્ટર ઉતારી લેવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર…

સુરક્ષા બંદોબસ્ત : ભરૂચના સૈકાઓ જૂના શુક્લતીર્થના પાંચ દિવસીય મેળામાં પોલીસ અને વહીવટીતંત્ર ખડેપગે રહેશે

કાયદો, વ્યવસ્થા, સલામતી અને આયોજન માટે જિલ્લા પોલીસ વડાએ જાત મુલાકાત લીધી મોરબીની હોનારત બાદ ભરૂચ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર પણ દિવાળી વેકેશનમાં ધાર્મિક તેમજ પર્યટન સ્થળે અનિયંત્રિત ભીડ…

ભરૂચ : કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા ઝઘડીયા તાલુકામાં પહોચી, ઠેરે ઠેર કરાયું ભવ્ય સ્વાગત…

ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત દક્ષિણ ગુજરાત ઝોનની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પ્રવેશ થયો હતો. દક્ષિણ ગુજરાતની કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રાનો કોંગ્રેસ સોશિયલ મીડિયાના અધ્યક્ષ સુપ્રિયા શ્રીનેતની આગેવાનીમાં…

error: