Satya Tv News

Category: ભરૂચ

ભરૂચ મહિલા પોલીસે એક માતાને તેના ત્રણ મહિનાના બાળક સાથે મિલન કરાવ્યું;

ભરૂચમાં એક માતાને તેના ત્રણ મહિનાના બાળક સાથે મિલન કરાવવામાં મહિલા પોલીસે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તેણે જણાવ્યું કે તેના પતિ, સાસુ…

આમોદમાં લક્ઝરી બસ-રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલક એહમદ બામિયાનું ઘટનાસ્થળે મોત;

આમોદમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેમાં લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક એહમદ બામિયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.જ્યારે અકસ્માતની ઘટનામાં અન્ય ત્રણ વ્યક્તિઓને…

ભરૂચ આરટીઓ વિભાગે રોડ ટેકસ ન ભરતાં 130 વાહનો ડીટેઇન, રૂપિયા 43 લાખનો દંડ વસૂલાયો;

ભરૂચ આરટીઓ વિભાગે સઘન તપાસ ચાલુ કરતા અંદાજે એક મહિનામાં રોડ ટેક્સ બાકી હોય તેવા વાહનો સહિત નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રોડ ટેક્સ બાકી…

દહેજ રોડ પર દહેગામ નજીક કંપનીના કર્મીઓની બસમાં લાગી આગ, ડ્રાઈવરની સૂઝબૂઝથી કામદારોનો બચાવ, બસ બળીને ખાખ;

ભરૂચના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં બપોરે હિમાની કંપનીના કામદારોને લઈ જતી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી નજીક અચાનક આગ લાગી હતી. જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે,…

આછોદ ગામમાં પત્ની સાથે જમવાની બોલાચાલીમાં આછોદના 38 વર્ષીય પતિએ ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન મોત;

આમોદ તાલુકાના આછોદ ગામમાં એક દુःખદ ઘટના સામે આવી છે. નવી નગરી વિસ્તારમાં રહેતા 38 વર્ષીય લક્ષ્મણ રમેશભાઈ રાઠોડે ઝેરી દવા પી લેતા તેમનું મોત નિપજ્યું છે. ઘટના 16 મી…

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી, નાવિકોની સતર્કતાથી 32 વર્ષીય યુવકનો જીવ બચ્યો;

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બ્રિજ નીચે માછીમારી કરી રહેલા નાવિકોની સતર્કતાથી યુવકનો જીવ બચી ગયો છે. ગોકુલનગરમાં રહેતા 32 વર્ષીય યુવકે બ્રિજ પરથી…

ધુળેટી પર્વે નર્મદા નદીમાં સુરક્ષા વ્યવસ્થા વિના લોકોનું જોખમી સ્નાન, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ.?

રંગોના તહેવાર ધુળેટીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી નર્મદા નદીના કિનારે સ્નાન માટે એકત્રિત થયા. નદીનું પાણી ઘણું ઊંડું હોવા છતાં લોકો બેફિકર બનીને સ્નાન કરતા જોવા મળ્યા. કેટલાક લોકો તો…

ભરૂચ જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું, સવારથી જ 33 ડિગ્રી તાપમાન, સાંજે 39 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા;

ભરૂચમાં ગરમીનો પ્રકોપ હવામાન વિભાગની આગાહી મુજબ સાંજ સુધીમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે ગરમીનો પ્રકોપ રહેશે. ઉત્તર-પશ્ચિમના પવનો…

પવિત્ર રમઝાન માસમાં ભરૂચના ભઠિયારવાડમાં બે માળના મકાનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહિ;

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયારવાડમાં એક બે માળના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પવિત્ર રમઝાન માસ દરમિયાન બનેલી આ ઘટનાએ વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી. મકાનમાં અચાનક લાગેલી…

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીતનો ભરૂચમાં પણ જશ્નનો માહોલ, હાથમાં તિરંગા અને ઢોલ-નગારાના તાલે લોકોએ કરી ઉજવણી;

ટીમ ઈન્ડિયાએ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે ભરૂચ જિલ્લામાં જીતની ઉજવણીનો માહોલ જામ્યો હતો.નાના-મોટા સૌ લોકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર નીકળી પડ્યા હતા. ઢોલ-નગારાના તાલે લોકોએ નૃત્ય…

error: