સુરતના સલાબતપુરા વિસ્તારમાં વ્યાજખોરના કારણે યુવકએ કરી આત્મહત્યા
સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક યુવકે વ્યાજખોરના દબાવને કારણે આત્મહત્યા કરી છે. પરિવારજનોના અનુસાર, આ યુવક વ્યાજખોરના અપમાન અને ધમકીઓથી કંટાળેલો હતો. વ્યાજખોર દ્વારા તેને સતત પૈસાની માંગણી કરવામાં આવી હતી,…