પાકિસ્તાનમાં મંદિર નું સપનું હવે પૂર્ણ થશે, બનશે સ્વામીનારાયણ મંદિર, અમદાવાદના સંતો કરાંચી જશે;
કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાય એક મોટું પગલું લેવા જઈ રહ્યું છે. કાલુપુર સંપ્રદાય પાકિસ્તાનમાં આવેલા સ્વામીનારાયણ મંદિરનું નવનિર્માણ કરાવશે. આ મંદિર 147 વર્ષ પહેલા પાકિસ્તાનના કરાંચી શહેરમાં બાંધવામાં આવ્યું હતું. કરાંચીના…