Satya Tv News

Category: મુખ્ય સમાચાર

પાકિસ્તાનમાં મંદિર નું સપનું હવે પૂર્ણ થશે, બનશે સ્વામીનારાયણ મંદિર, અમદાવાદના સંતો કરાંચી જશે;

કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાય એક મોટું પગલું લેવા જઈ રહ્યું છે. કાલુપુર સંપ્રદાય પાકિસ્તાનમાં આવેલા સ્વામીનારાયણ મંદિરનું નવનિર્માણ કરાવશે. આ મંદિર 147 વર્ષ પહેલા પાકિસ્તાનના કરાંચી શહેરમાં બાંધવામાં આવ્યું હતું. કરાંચીના…

અમેરિકામાં ગાજરને કારણે એક જીવલેણ ઈ.કોલી વાયરસ ફેલાયો, CDCએ ચેતવણી જાહેર કરી;

અમેરિકામાં હાલના સમયમાં E.coli વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે જેના કારણે ઓર્ગેનિક ગાજર અને બેબી ગાજરોને અમેરિકાના સ્ટોરમાંથી પરત મંગાવવામાં આવી રહ્યા છે. આ નિર્ણય જીવલેણ વાયરસને લઈને લેવામાં…

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર સર્જાયો ત્રિપલ અકસ્માત અકસ્માતના કચ્છના બે નાં મોત;

કચ્છથી મુંબઈ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર અકસ્માતમાં માતા અને પુત્રનું કમ કમાટી ભર્યુ મોત નિપજયું હતું..આમોદના દોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે બે અર્ટીકા અને એક ટ્રક વચ્ચે સર્જાયો…

મહારાષ્ટ્રમાં મતદાનના એક દિવસ પહેલા અમરાવતીમાં BJP MLAની બહેન પર છરીથી હુમલો;

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન થશે. આ પહેલા મહારાષ્ટ્રની ચૂંટણી લોહીયાળ બની છે. મહારાષ્ટ્રમાં ભાજપના મહાગઠબંધનના ઉમેદવાર ધારાસભ્ય પ્રતાપ અડસદની બહેન અર્ચનાતાઈ રોટે પર સતેફલ…

ભાવનગર: 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનારા 55 વર્ષના આધેડને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી;

ભાવનગરના ફુલસર રોડ પર કાંતિનગરમાં પ્લોટ નં.૧૮૦માં રહેતો ૫૫ વર્ષીય હિંમત રત્નાભાઈ બઢિયા નામના શખ્સે બે વર્ષ પૂર્વે ગત તા.૧૮-૧૨-૨૦૨૨ના રોજ રાત્રિના સમયે એક નવ વર્ષની માસૂમ બાળકીને તેના ઘરમાં…

તિરુપતિ મંદિરમાં લાઈનમાં ઉભા રહેવાનું ટેન્શન થયું સમાપ્ત, દેવસ્થાનમ બોર્ડે નવા નિયમો બનાવ્યા;

આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત તિરુપતિ મંદિરમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે નિર્ણય લીધો છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક…

જંબુસરના મગણાદ ગામ પાસે ભયંકર અકસ્માત, બે બાળકો સહિત 6 લોકોના કરૂણ મોત;

ભરૂચ જિલ્લાના જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા સમયે મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે…

મહારાષ્ટ્ર ચૂંટણીના માત્ર એક દિવસ પહેલા નાસિકની એક હોટલમાંથી રૂ, 1.98 કરોડ રોકડ જપ્ત;

18 નવેમ્બરના રોજ સત્તાવાળાઓએ નાસિકની એક હોટલમાંથી INR 1.98 કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. ગેરકાયદે ચૂંટણી ભંડોળ અંગે ચિંતા ઊભી કરતી એક સૂચનાને પગલે દરોડા પાડવામાં આવ્યા હતા.આ ઘટનાએ…

પીએમ જય યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલો સસ્પેન્ડ, આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી;

આરોગ્ય વિભાગે તપાસ કરીને PMJAY યોજનામાં ગેરરીતિ કરતી 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. આ સાથે આવી હોસ્પિટલમાં સેવા આપતા સ્પેશ્યાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત 3…

દિલ્હી સરકારમાં મંત્રી રહેલા કૈલાશ ગહેલોત ભાજપમાં સામેલ, કેજરીવાલને પત્ર લખી છોડી AAP;

ભાજપમાં સામેલ થયા કૈલાશ ગહેલોત, દિલ્હી ભાજપ ઓફિસમાં કૈલાશ ગહેલોત ભાજપમાં જોડાયા હતા. મનોહરલાલ ખટ્ટરે કૈલાશ ગહેલોતને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીની સદસ્યતા અપાવી હતી, રવિવારે મંત્રી પદ અને આમ આદમી…

error: