Satya Tv News

Category: રમતગમત

વિરાટ કોહલીની સુરક્ષામાં થઇ ચૂક, રણજી મેચ દરમિયાન મેદાનમાં ઘૂસ્યો ચાહક, વીડિયો થયો વાઇરલ;

વિરાટ કોહલીની એક ઝલક જોવા માટે ચાહકો અરુણ જેટલી સ્ટેડિયમમાં ઉમટી પડ્યા છે. દિલ્હી અને રેલવે વચ્ચે રણજી ટ્રોફી 2024-25 મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ…

દિલ્હીમાં 13 વર્ષ બાદ વિરાટ કોહલી રણજી રમવા જઇ રહ્યો છે, ચાહકોની સ્ટેડિયમ બહાર 2 કિમીની લાઈનો પડી;

30 જાન્યુઆરી, 2025 થી 2 ફેબ્રુઆરી, 2025 સુધી યોજાનારી દિલ્હી અને રેલવે વચ્ચેની મેચ માટે પ્રેક્ટિસ સેશન મંગળવારથી શરૂ થશે. વિરાટ કોહલી પણ તે જ દિવસે ટીમ સાથે જોડાશે અને…

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 26 રને હરાવ્યું, હાર બાદ બગડ્યાં દિગ્ગજો;

રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી T20I મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. 9મી ઓવરથી 16મી ઓવર સુધીમાં ભારતીય ટીમના બેટ્સમેન માત્ર 40 રન જ બનાવી શક્યા…

IND vs ENG: ટીમ ઈન્ડિયાને બીજી T20 પહેલા લાગ્યો મોટો ઝટકો,વિસ્ફોટક યુવા ઓપનર બેટ્સમેન થયો ઘાયલ;

IND vs ENG: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાવાની છે. બંને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બીજી ટી20 મેચ રમશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો…

ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પત્નીથી લઇ રહ્યો છે ડિવોર્સ.? પત્નીથી અલગ રહી રહ્યો છે ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ;

છેલ્લા કેટલાક મહિના ભારતીય ક્રિકેટરો માટે વ્યક્તિગત રીતે સારા રહ્યા નથી. હાર્દિક પંડ્યાના ગયા વર્ષે છૂટાછેડા થયા હતા. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના…

આઈપીએલ 2025 પહેલા પંજાબ કિંગ્સે પોતાના નવા કેપ્ટનની કરી જાહેરાત;

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની આગામી સિઝન 21 માર્ચથી શરૂ થશે. BCCIની (AGM) બાદ BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ શેડ્યૂલને લઈને આ મહત્વપૂર્ણ માહિતી આપી છે.પંજાબ કિંગ્સની ટીમ વર્ષ 2008થી…

હાર્દિક પંડ્યા આઈપીએલ 2025ની પહેલી મેચ નહીં રમીશકે, હાર્દિક પંડ્યા પર લાગ્યો એક મેચનો પ્રતિબંધ;

આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ખરાબ સીઝન રહી હતી. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને રહી હતી. ટીમ 10માંથી 4 મેચ જીતવામાં સફળ રહી હતી. એવું…

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને રિટાયરમેન્ટ લેવાની કરી જાહેરાત;

રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટનાં બધાં જ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી છે. મેચ પછી તે પ્રેસ-કોન્ફરન્સમાં રોહિત શર્મા સાથે આવ્યો હતો. અને પ્રેસ-કોન્ફરન્સમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું…

અંકલેશ્વરની સરકારી સ્કુલમાં ભણતી ઉપાસના પટવર્ધનનું ગુજરાત સ્ટેટ વુમન ક્રિકેટ ટીમમાં થયું સિલેકશન;

અંકલેશ્વરની સરકારી સ્કુલની વિદ્યાર્થીની ગુજરાત સ્ટેટ વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે. ત્યારે ટૂંક સમયમાં તે BCCIની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે. અંકલેશ્વરના અંદાડા જ્ઞાનદીપ અનુપ કુવરબા સ્કુલમાં અભ્યાસ કરતી 14…

પંજાબ કિંગ્સ માલિક પ્રીટિ ઝિન્ટાએ શ્રેયસ અય્યરને પોતાની ટીમમાં 26.75 કરોડની બોલી લગાવી લીધા બાદ કહ્યું સોરી;

દ્દાહમાં IPL 2025ની મેગા હરાજી શરૂ થઈ ત્યારથી દરેકના હોઠ પર થોડાં જ નામ છે, પંજાબ કિંગ્સની સહ-માલિક અને બોલિવૂડ સ્ટાર પ્રીતિ ઝિન્ટાને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું…

error: