CNGના ભાવમાં થઈ શકે છે વધારો, જાણો સુ છે કારણ;
ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)એ જણાવ્યું હતું કે, CNG કંપનીઓને ઘરેલુ ગેસ સપ્લાયમાં વધુ ઘટાડો તેના નફા પર અસર કરી શકે છે. એક મહિનામાં બીજી વખત સરકારે છૂટક CNG વિક્રેતાઓને સ્થાનિક…
ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)એ જણાવ્યું હતું કે, CNG કંપનીઓને ઘરેલુ ગેસ સપ્લાયમાં વધુ ઘટાડો તેના નફા પર અસર કરી શકે છે. એક મહિનામાં બીજી વખત સરકારે છૂટક CNG વિક્રેતાઓને સ્થાનિક…
ફેમસ ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ અત્યારે એક મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. નેટફ્લિક્સ ડાઉન થઇ ગયું છે. અમેરિકા અને ભારતમાં હજારો યુઝર્સને નેટફ્લિક્સ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. માઈક…
ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દુર્ઘટના બાદથી એક્ટિવ છે. ઘટનાની નોંધ લેતા સીએમ યોગીએ આરોગ્ય સચિવ સાથે…
સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેમજ સ્થાનિક બજારમાં તેની કિંમતો ઝડપથી ઘટી રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદથી ડૉલર વધી રહ્યો છે અને…
ઉત્તર પ્રદેશના બિજનૌરથી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કાર અને ટેમ્પો વચ્ચે થયેલી અથડામણમાં 7 લોકોના મોત થયા છે. આ અકસ્માત ઓવરટેકિંગ દરમિયાન થયો…
કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર તોડી પાડવાનું કાવતરૂ રચવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, ભાજપે કર્ણાટક સરકારને હટાવવા માટે 50 ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઓફર કરી છે.…
આજે સવારે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે સોનાના વાયદામાં લાલ કારોબાર થતો જોવા મળ્યો હતો. ગુરુવારે સવારે 5 ડિસેમ્બર, 2024ના રોજ ડિલિવરી માટેનું સોનું MCX એક્સચેન્જ…
ભારતીય હવામાન વિભાગ (IMD) એ 12 નવેમ્બરે 12 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું. એલર્ટ 13 નવેમ્બર માટે 17 જિલ્લાઓ અને 15 નવેમ્બર માટે 25 જિલ્લાઓમાં લંબાવવામાં…
આજથી લગ્નગાળો શરૂ થઈ ગયો છે. ત્યારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તેથી લગ્ન માટે જો સોના-ચાંદીના ઘરેણા ખરીદી કરવી હોય તો આજો સારો અવસર છે. ત્યારે જાણીએ રાજકોટ…
સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ કોઈ એક રાજ્ય માટે નથી, પરંતુ સમગ્ર દેશ માટે છે. કોર્ટે કહ્યું છે કે કોઈના ઘરને માત્ર એ…