દુબઈથી અમદાવાદ આવેલા 30 લોકો કોરોના સંક્રમિત
દુબઈના લગ્ન સમારંભમાં હાજરી આપી અમદાવાદ પરત ફરેલા 30 થી વધુ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.કોરોનાનો ભોગ બનેલા 30 થી વધુ લોકોમાં મોટાભાગના લોકો 16થી 26 વર્ષના હોવાનું જાણવા…
ભરૂચ નબીપુરમાં જામ્યો ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ જોરદાર ચૂંટણી માહોલ જામ્યો છે. જેમાં ગ્રામ પંચાયતમાં સરપંચ અને 12 સભ્યોની ચૂંટણી થવા જઈ રહી છે આવનાર 19 ડિસેમ્બર ના રોજ ગુજરાત મા ગ્રામ…