Satya Tv News

Month: March 2022

અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ રામનગર ખાતે શ્વાનના મુદ્દે પરિવારે યુવતીને મારમારી ધમકી આપતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ રામનગર ખાતે શ્વાનના મુદ્દે પરિવારે યુવતીને મારમારી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ રામનગરમાં રહેતી ૨૩ વર્ષીય કાજુમીબેન જીતેશ…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં બેલ ઇન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં અચાનક કચરાનો ઢગલો ઢળી પડતાં કામદારનું મોત

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ બેલ ઇન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં કામ કરતા ૧૮ વર્ષના આઝાદ અંસારીનું મોત જીસીબી થી કચરાનાં ઢગલાં પર કામ કરતી વેળા અચાનક કચરાનો ઢગલો ઢળી પડતાં કામદાર આઝાદ અંસારી…

અંકલેશ્વરના ઉંમરવાડા રેલવે ક્રોસિંગ પાસેથી ઓ.એન.જી.સી. કુવાની બાઉન્ડ્રીમાંથી કોર વાયરો મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

અંકલેશ્વરના ઉંમરવાડા રેલવે ક્રોસિંગ પાસેથી ઓ.એન.જી.સી.કુવાની બાઉન્ડ્રીમાંથી કોર વાયરો મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની હદમાં આવેલ ઓ.એન.જી.સી.ના…

અંકલેશ્વર વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 1.82 લાખથી મુદ્દામાલની ચોરી

અંકલેશ્વરના પુનગામ,જુના દિવા,પીરામણ સહિત પાંચ સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 1.82 લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વર તાલુકામા વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટના સામે આવી છે…

આમોદના કોલવણા ગામે કંસાઈ નેરોલેક પેન્ટ્સ ના અધિકારીઓ દ્વારા ફૂટપાથ ખુલ્લો મુકવામાં આવ્યો

આમોદના કોલવણા ગામે કંસાઈ નેરોલેક પેન્ટ્સ ના અધિકારીઓ દ્વારા ફૂટપાથ ખુલ્લો મુકવામાં આવ્યોપ્લાન્ટ હેડ રાજેશ પટેલ અને વાય પી કોલોનીના હસ્તે લોકાર્પણ કરાયુગ્રામ પંચાયત કચેરીએ વૃક્ષારોપણ નો પણ રાખવામાં આવ્યો…

આજથી નર્મદા જિલ્લામાં આવેલ એક માત્ર પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા નો દબાદભાભેર પ્રારંભ

આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કી.મીટર પગપાળા પરિક્રમા કરવાનુ ફળ અને 71 પેઢીનો મોક્ષ મળે છે 21કિમિની પરિક્રમા 31દિવસ સુધી ચાલશે કોરોનાને કારણે બે વર્ષથી બંધ રહેલી પરિક્રમા ફરીથી…

સરપ્રાઈઝના બહાને પત્નીને છરી મારી

ઓઢવના ચકચારી હત્યાકાંડ કેસમાં અમદાવાદ પોલિસે 48 કલાકના નજીવ સમયગાળામાં જ આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં એક મકાનમાંથી 29મી માર્ચના રોજ મોડી રાત્રે 3 મૃતદેહ મળી આવતા ચકચાર…

ભરૂચ-નર્મદના BJP પ્રમુખોએ 5302 કુપોષિત બાળકોને પોષિત કરવા દત્તક લીધા

ભરૂચના 4600 અને નર્મદા જિલ્લાના 702 બાળકોને બન્ને BJP જિલ્લા પ્રમુખોએ 3 મહિના માટે દત્તક લીધા રોજનું 1060 લિટર, 90 દિમાં 95,400 લિટર દૂધ અપાશે ભરૂચ અને નર્મદા જિલ્લામા 5302કુપોષિત…

કોરોનાના કારણે ચીનમાં 2 વર્ષની સૌથી ખરાબ હાલત: ટોટલ લૉકડાઉનની ફરજ પડી, ભારત માટે ઍલર્ટ

ચીનમાં કોરોના વાયરસ બે વર્ષમાં પહેલી વાર બધા જ 31 પ્રાંતમાં ફેલાઈ ચૂકતો છે. ચીને કોરોના પર કાબૂ મેળવવા માટે ઝીરો કોવિડ પીલિસી અમલમાં મૂકી હતી, જે ફેલ સાબિત થઇ…

વિધાનસભામાં નીતિન પટેલ બોલ્યા એવું કે કોંગ્રેસના ધારાસભ્યો ભડક્યાં, હોબાળો થતાં સાર્જન્ટ બોલાવવી પડી

ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે ગૃહમાં સરદાર સરોવર ડેમના બાંધકામને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન લઇને ભારે હોબાળો મચ્યો હતો. નીતિન પટેલે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, સરદાર સરોવર…

error: