Satya Tv News

Month: June 2022

નવી દિલ્હી : બ્રહ્મશક્તિ હોસ્પિટલમાં ICU વોર્ડમાં આગ, એક દર્દીએ ગુમાવ્યો જીવ

પોલીસ અને ફાયર બ્રિગેટની ટીમ હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ શોધી રહી છે દેશની રાજધાની દિલ્હીમાં આગજનીની ઘટના સામે આવી છે. દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક હોસ્પિટલમાં આગ લાગી છે. આગજનીમાં એક…

આગામી 5 દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે:દક્ષિણ ગુજરાતમાં 15 જૂન સુધી ચોમાસું પહોંચશે

સાઉથ-વેસ્ટ મોન્સૂન હાલ કોંકણ-ગોવા સુધી પહોંચી ગયું છે. આગામી એક-બે દિવસમાં મુંબઇ સાથે મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થશે. સંભવતઃ 15જૂને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા છે. 15 જૂન ચોમાસાના…

સુરત : ડાયમંડ કંપનીએ બનાવેલો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ અમેરિકાના એક્ઝિબિશનમાં મુકાયો

IGI દ્વારા વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડનું સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે 30.18 કેરેટના હીરાને મળ્યું વિશ્વના સૌથી મોટા લેબ ગ્રોન ડાયમંડનું સર્ટિફિકેટ હીરો વીએસટુ ક્લોસિટી ધરાવે છે અને IIA રફ…

ઝઘડીયા GIDCની આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે યોજાય રક્તદાન શિબિર

250થી વધુ કર્મચારીઓએ કર્યું રક્તદાન આરતી ઇન્ડસ્ટ્રીઝ અને આરતી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાય રક્તદાન શિબિર ગાંધી બ્લડ બેન્ક અંકલેશ્વરના સહયોગથી યોજાય રક્તદાન શિબિર ઝઘડીયા GIDCમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે રક્તદાન…

વાગરા : ઇસ્લામ ધર્મના મહાન પયગંબર ની શાનમાં અપમાનજનક ટિપ્પણી કરનારા વિરુદ્ધ દયાદરા ગામે સજ્જડ બંધ પાળ્યો…….!!!!!

ભરૂચના દયાદરા ગામના ગ્રામજનોએ હઝરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ. વ.સ) ની શાનમાં ટિપ્પણી કરી ગુસ્તાખી કરનાર નૂપુર શર્મા તેમજ નવીન ઝીંદાલ વિરુદ્ધ આક્રોશ ઠાલવી બંધ પાળી ને વિરોધ નોંધાવ્યો હતો.હાલ…

રાજપીપલા :કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી અર્પી. નર્મદા ઘાટની મુલાકાત લઈ નર્મદા મહાઆરતીમાં પણ લીધો ભાગ કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડો. ભાગવત કરાડેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને…

રાજપીપલા : નર્મદા સહિત ૭ જિલ્લાઓમાં વિવિધ બેન્કોની નવી ૬૬ જેટલી શાખાઓ ATM સુવિધા સાથે કાર્યરત થશે

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વિવિધ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ સાથે મંત્રીએ યોજેલી સમીક્ષા બેઠક કેન્દ્રિય નાણાં વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. ભાગવત કારડે રાજપીપલા કલેક્ટરાલય ખાતે કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણલક્ષી…

રાજપીપલા : ૨૬ મી જૂને નર્મદા જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાશે

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનએન.પી.ચૌધરીના અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લાની તમામ અદાલતોમાં તા.૨૬ મી જૂન,૨૨ રવિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન…

નર્મદા કોંગ્રેસની ડૂબતી નાવ, કોણ તારશે?

નર્મદા જિલ્લા કોંગ્રેસનો જૂથવાદ સપાટી પર આવ્યો હોદ્દાઓની વરણીમાં વહાલા દવલાની નીતિ અપનાવતા કોંગ્રેસ કાર્યકરોએ જાહેરમાં વિરોધ કરી હંગામો મચાવ્યો અમારાવિસ્તારમાંથી સંગઠનમાં કોઈને સ્થાન મળ્યુંનથી. હારેલાને ઉપર બેસાડો છો અને…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે : આદિવાસીઓને વચન આપીને કહ્યું, હવે તમારુ જીવન પાણીદાર બનાવવું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે પીએમ મોદીએ આજે દક્ષિણ ગુજરાતમાં 3050 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. સુરત એરપોર્ટ પર તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ…

error: