Satya Tv News

Month: October 2022

પાક.માં 15 દિવસમાં ચાર હિન્દુ યુવતીના અપહરણ, ધર્માંતરણ વધ્યું

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હિન્દુ મહિલાઓ અને યુવતીઓને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. છેલ્લા ૧૫ દિવસમાં ચાર યુવતીઓના અપહરણ કરી લેવામાં…

મુંબઈ : વેપારીની અંધશ્રદ્ધાનો ગેરલાભ : જીન દાગીના અને રોકડ ચોરી જતો હોવાનું જુઠ્ઠાણુ ચલાવીને અંદાજે રૃા. ૪૦ લાખની માલમત્તાની ચોરી

ધાર્મિક વિધિવિધાનમાં બહુ માનતા વેપારી પરિવારની અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવ્યો : યુવકોની વાતમાં આવી ફરિયાદ પણ ના કરી મુંબઈના ભાયખલા નજીક મઝગાવમાં વેપારીનાં ઘરેથી જીન દાગીના અને રોકડ ચોરી જતો હોવાનું…

બેંગલુરૂની એક કોલેજમાં 2 છોકરીઓ વચ્ચે થયેલી લડાઇનો વિડિઓ થયો વાઇરલ

ઇન્ટરનેટ પર અવાર નવાર મનોરંજક, અજીબોગરીબ અને ફની વીડિયોઝ વાયરલ થતા રહે છે, જે યૂઝર્સનું ધ્યાન ખેંચી લે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો…

છત્તીસગઢમાં EDની સૌથી મોટી રેડ : અનેક અધિકારીઓના ઠેકાણા પર દરોડા

જે અધિકારીઓના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના સીએમ ભૂપેશ બઘેલના નજીકના હોવાનું જાણવા મળ્યું છે છત્તીસગઢની રાજધાની રાયપુર સહિત પ્રદેશના અનેક શહેરોમાં સવારથી EDએ દરોડા પાડ્યા…

અમદાવાદ :એસીબીની ટીમ દ્વારા રૂ.35000ની લાંચ લેતા 2ને દબોચ્યા

રાજ્ય વેરા અધિકારીએ GST નંબરની કામગીરી કરવા માંગી લાંચ રાજ્ય વેરા અધિકારી સહિત અન્ય બે લોકોએ લાંચ માંગી GST નંબર રિજેક્ટ થતા અન્ય બે લોકો સહિત અધિકારીએ લાંચની માંગણી કરી…

આજથી 6 દિવસ માટે રેલવે વિભાગ દ્વારા કેટલીક ટ્રેનો રદ

પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ રહેશે આજથી 17 ઓક્ટોબર સુધી ટ્રેનો રદ રહેશે રેલ્વે ટ્રેકની કામગીરીને લીધે ટ્રેનો રદ કરાઇ આજથી 17 મી ઑક્ટોબર 2022 ના રોજ સુધી પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો…

મહારાષ્ટ્ર : હાસોરી ગામમાં 2.1ની તીવ્રતાનો ભૂકંપ

મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના નીળંગા તાલુકાના હાસોરી ગામની ધરતી રવિવારે રાતે ફરીથી ધણધણી ઉઠી હતી.રવિવારે રાતે ૧ઃ૧૩ મિનિટે રિક્ટર સ્કે લ પર ૨.૧ ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો. ધરતીકંપની અસર હોસોરી…

2 ગોળી ખાઈને પણ આતંકીઓ સામે અડગ રહ્યો ‘ઝૂમ’ નામનો ભારતીય સેનાનો સ્પેશિયલ ડોગ, જુઓ વીડિયો

બોર્ડર પર સતત સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલતી રહે છે. સમાચારોમાં પણ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ તંગ છે આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે એન્કાઉન્ટર ચાલી…

સૌરાષ્ટ્ર : ચોમાસું પૂરું થતા ગીર સિંહનું અભયારણ પ્રવાસીઓ માટે મુકાશે ખુલ્લું

16 ઓક્ટોબરથી પ્રવાસીઓ સિંહને ખુલ્લામાં વિહરતા જોઈ શકશે 16મીએ પ્રથમ પ્રવાસીને ફુલ આપી, મોં મીઠુ કરી પ્રવેશ અપાશે ચોમાસાની ઋતુ પૂરી થતા જૂનાગઢમાં આવેલું ગીર સિંહનું અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લુ…

પંજાબ પોલીસે 10 દિવસમાં 17 લોકોની ધરપક કરી 5 મોટા આતંકવાદી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો

પંજાબ પોલીસે છેલ્લા 10 દિવસમાં 17 લોકોની ધરપકડ કરીને 5 મોટા આતંકવાદી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. આ ઉપરાંત પોલીસ ફોર્સે 3 ગ્રેનેડ અને એક IED પણ કબજે કર્યા છે. પોલીસ…

error: