Satya Tv News

Month: July 2023

સાતારામાં ઘરમાં ચાર (4) મૃતદેહ મળી આવ્યા

મુંબઇ મહારાષ્ટ્રના સાતારામાં આજે સવારે ઘરમાંથી વૃદ્ધ પતિ, પત્ની અને તેમના પુત્ર, પુત્રીના મૃતદેહ મળી આવતા ચકચાર જાગી હતી. મૃતકના શરીર પર ઇજાના નિશાન નહોતા. તેમની પાસેથી સ્યુસાઇડ નોટ મળી…

બાઈકર જેની ગાડીના કેમેરામાં ઈસ્કોન બ્રિજનો આખો અકસ્માત કેદ થયો,કોણ છે એ.?

ઈસ્કોન બ્રિજ પાસે કોઈ અકસ્માત થયો હોય તો સરકાર પાસે કોઈ પુરાવો ન મળે, કારણ કે, અહી કોઈપણ પ્રકારના સીસીટીવી લગાવવામાં આવ્યા નથી. આવામાં તથ્ય પટેલની જેગુઆર કારનો અકસ્માત એક…

ભાવનગરના શિહોરમાં બંદૂકની અણીએ અંદાજે રૂ.1 કરોડની લૂંટ

ભાવનગરના શિહોરમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા હોવાની ઘટના સામે આવી છે. શિહોર બસ સ્ટેન્ડ નજીક બંદૂકની અણીએ અંદાજે રોકડ, હીરા સહિત રૂ. 1 કરોડની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે.…

કોઇકને નોકરીમાં પરેશાની તો કોઇકને ધંધામાં સફળતા આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ આજનો દિવસ આનંદમાં વિતાવશો. ગુમાવેલા અવસર પાછા મળશે. નોકરીમાં સારા અધિકાર મળશે. વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે. સરકારી કામમાં અનુકૂળતા રહેશે. ભૌતિક…

જંબુસર તાલુકાના કારેલી ગામના અંદિ વગામાં રહેતા મયુરકુમાર પઢીયાર નું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જંબુસર તાલુકાના કારેલી ગામના અંદી વગામાં રહેતા મયુરકુમાર ગણપતભાઈ પઢીયાર ઉંમર વર્ષ આશરે ૨૧ નાઓ ગતરોજ સવારના આરસામાં ઘરેથી કારેલી ગામના ભાઠામાંભેંસો ચરાવવા ગયા હતા. સાંજ પડતા મયુર પઢીયાર ઘરે…

ઝઘડિયા પ્રાંત અધિકારીને ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના દ્વારા આદિવાસી મહિલા સાથે થયેલા કથિત અત્યાચારના કસૂરવારોને સખ્ત સજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું.

ઝઘડિયા :મણિપુર આદિવાસી મહિલા સાથે થયેલા કથિત અત્યાચારના કસૂરવારોને સખ્ત સજાની માંગ સાથે આદિવાસી સમાજ લાલઘૂમ મણિપુરમાં આદિવાસી સમુદાયમાં સમાવવા બાબતે થઈ રહેલ તોફાનોમાં આદિવાસીઓ સાથે થઈ રહેલા કથિત અત્યાચાર…

દેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે પ્રસિદ્ધ નવલકથાકાર અને પત્રકાર અર્નેસ્ટ હેમીંગવે ની 124મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

નર્મદા: સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડીયાપાડા ખાતે આચાર્યશ્રી ડો.અનિલાબેન કે. પટેલ ની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ અંગ્રેજી વિભાગ દ્વારા અમેરિકાના પ્રસિદ્ધ નવલકથાકાર અને પત્રકાર અર્નેસ્ટ હેમીંગવે ની 124મી જન્મ…

નર્મદા જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ગુજરાત પેટર્ન યોજના આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ : રજૂ કરાયેલા કામોને મંજૂરી અપાઈ

વર્ષ ૨૦૨૩-૨૪ નું વિવિધ વિભાગોનું આયોજન રજૂ કરાયું : નર્મદા જિલ્લામાં કુલ રૂ. ૧૮૯૪.૬૬ લાખની જોગવાઈ સામે રૂ. ૨૧૩૧.૫૮ લાખનું આયોજન અંદાજિત ૧૨ ટકા વધારે આયોજન કર્યુ છે. જેમાં ૬૧૫…

તિલકવાડા તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાની બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ

બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, નર્મદાની ટીમ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા કચેરીના બાળકોને લગતી વિવિધ યોજના, કાયદા અને જવાબદારી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરાઈ તિલકવાડા તાલુકા પંચાયત ખાતે…

નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામના આદિવાસી યુવાને રશિયાની યુનિવર્સિટીમાં તબીબી ડીગ્રી મેળવી

ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી MBBSની ડીગ્રી મેળવી તાલુકાનું નામ રોશન કર્યું નેત્રંગ તાલુકના નાનકડા ગામ મોટા માલપોર ગામનો આદિવાસી ખેડૂત પુત્ર જયદીપ વસાવાએ રશિયાની યુનિવર્સિટીમાં MBBS ડીગ્રી મેળવી તાલુકાનું…

error: