સાતારામાં ઘરમાં ચાર (4) મૃતદેહ મળી આવ્યા
મુંબઇ મહારાષ્ટ્રના સાતારામાં આજે સવારે ઘરમાંથી વૃદ્ધ પતિ, પત્ની અને તેમના પુત્ર, પુત્રીના મૃતદેહ મળી આવતા ચકચાર જાગી હતી. મૃતકના શરીર પર ઇજાના નિશાન નહોતા. તેમની પાસેથી સ્યુસાઇડ નોટ મળી…
મુંબઇ મહારાષ્ટ્રના સાતારામાં આજે સવારે ઘરમાંથી વૃદ્ધ પતિ, પત્ની અને તેમના પુત્ર, પુત્રીના મૃતદેહ મળી આવતા ચકચાર જાગી હતી. મૃતકના શરીર પર ઇજાના નિશાન નહોતા. તેમની પાસેથી સ્યુસાઇડ નોટ મળી…
ઈસ્કોન બ્રિજ પાસે કોઈ અકસ્માત થયો હોય તો સરકાર પાસે કોઈ પુરાવો ન મળે, કારણ કે, અહી કોઈપણ પ્રકારના સીસીટીવી લગાવવામાં આવ્યા નથી. આવામાં તથ્ય પટેલની જેગુઆર કારનો અકસ્માત એક…
ભાવનગરના શિહોરમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા હોવાની ઘટના સામે આવી છે. શિહોર બસ સ્ટેન્ડ નજીક બંદૂકની અણીએ અંદાજે રોકડ, હીરા સહિત રૂ. 1 કરોડની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે.…
મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ આજનો દિવસ આનંદમાં વિતાવશો. ગુમાવેલા અવસર પાછા મળશે. નોકરીમાં સારા અધિકાર મળશે. વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે. સરકારી કામમાં અનુકૂળતા રહેશે. ભૌતિક…
જંબુસર તાલુકાના કારેલી ગામના અંદી વગામાં રહેતા મયુરકુમાર ગણપતભાઈ પઢીયાર ઉંમર વર્ષ આશરે ૨૧ નાઓ ગતરોજ સવારના આરસામાં ઘરેથી કારેલી ગામના ભાઠામાંભેંસો ચરાવવા ગયા હતા. સાંજ પડતા મયુર પઢીયાર ઘરે…
ઝઘડિયા :મણિપુર આદિવાસી મહિલા સાથે થયેલા કથિત અત્યાચારના કસૂરવારોને સખ્ત સજાની માંગ સાથે આદિવાસી સમાજ લાલઘૂમ મણિપુરમાં આદિવાસી સમુદાયમાં સમાવવા બાબતે થઈ રહેલ તોફાનોમાં આદિવાસીઓ સાથે થઈ રહેલા કથિત અત્યાચાર…
નર્મદા: સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડીયાપાડા ખાતે આચાર્યશ્રી ડો.અનિલાબેન કે. પટેલ ની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ અંગ્રેજી વિભાગ દ્વારા અમેરિકાના પ્રસિદ્ધ નવલકથાકાર અને પત્રકાર અર્નેસ્ટ હેમીંગવે ની 124મી જન્મ…
વર્ષ ૨૦૨૩-૨૪ નું વિવિધ વિભાગોનું આયોજન રજૂ કરાયું : નર્મદા જિલ્લામાં કુલ રૂ. ૧૮૯૪.૬૬ લાખની જોગવાઈ સામે રૂ. ૨૧૩૧.૫૮ લાખનું આયોજન અંદાજિત ૧૨ ટકા વધારે આયોજન કર્યુ છે. જેમાં ૬૧૫…
બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, નર્મદાની ટીમ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા કચેરીના બાળકોને લગતી વિવિધ યોજના, કાયદા અને જવાબદારી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરાઈ તિલકવાડા તાલુકા પંચાયત ખાતે…
ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી MBBSની ડીગ્રી મેળવી તાલુકાનું નામ રોશન કર્યું નેત્રંગ તાલુકના નાનકડા ગામ મોટા માલપોર ગામનો આદિવાસી ખેડૂત પુત્ર જયદીપ વસાવાએ રશિયાની યુનિવર્સિટીમાં MBBS ડીગ્રી મેળવી તાલુકાનું…