Satya Tv News

Month: August 2023

ISROના વૈજ્ઞાનિકો માટે ખુશખબર એક NRI આપશે એક કરોડ રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ

રાજસ્થાનના બાડમેરના એક NRI, પૃથ્વીરાજ સિંહ કોલુએ મિશન મૂન પર ભારતીય ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર ISROના વૈજ્ઞાનિકોને 1 કરોડ રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે સાંજે 6 વાગ્યે ચંદ્રયાન-3એ…

અમદાવાદમાં AMTS બસ ચાલકે બાળકને અડફેટે લેતા થયું મોત

અમદાવાદના પ્રેમ દરવાજા પાસે AMTSબસની અડફેટે આવતા એક બાળકનું મોત થયું છે. બાળક સાયકલ લઈને બહાર નિકળ્યું હતું.તે દરમિયાન બાળક એએમટીએસ બસની અડફેટે આવી ગયું હતું. ખાસ બાબત એ છે…

ચંદ્રયાન 3 ની સફળતા પર જાણો બોલિવૂડ ના કલાકારો એ ટ્વિટ કરી શું કહ્યું?

ચંદ્ર પર ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે. આખું ભારત જે ક્ષણની રાહ જોઈ રહ્યું હતું તે ક્ષણની આખરે દરેક વ્યક્તિ ઉજવણી કરી રહી છે. બોલિવૂડ સ્ટાર્સ પણ સેલિબ્રેશનમાં ખુશ જોવા…

બેંક PO વેકેન્સી, 3049 જગ્યાઓ પર વેકેન્સી , જાણો કેવી રીતે કરવું અપ્લાઈ

સરકારી બેંકોમાં POની પોસ્ટ પર નોકરી મેળવવાની તક છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન IBPS તરફથી ખાલી જગ્યા બહાર આવી છે. આ જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી…

ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ઈસરોની નજર હવે સૂર્ય પર, ઈસરોનું આગામી મિશન આદિત્ય એલ-1

સૂર્યનો અભ્યાસ કરતું આ પહેલું ભારતીય મિશન હશે. આ મિશનમાં અવકાશયાનને પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર લેગ્રેન્જ પોઈન્ટ-1 (L-1) ની આસપાસ હોલો ઓર્બિટમાં મૂકવામાં આવશે. L-1 બિંદુ એવી જગ્યા…

તથ્ય પટેલની જામીન અરજી પર ચુકાદો, ગ્રામ્ય કોર્ટ આપશે આજે ફેંસલો;

ઇસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલનના વકીલ નિસાર વૈદ્યે તથ્યની રેગ્યુલર જામીન અરજી કરી હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન એડવોકેટ નિસાર વૈદ્યે એવી દલીલ કરી હતી કે, પોલીસ આ…

ચંદ્રયાનની આ સિદ્ધિને કારણે આજે શેરોમાં પણ ઉડાન,ભારતીય શેરબજારમાં જોરદાર તેજી

શેરબજાર પણ ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી કરી રહ્યું છે. લાંબા સમય બાદ ભારતીય બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 333.95 પોઈન્ટ ઉછળીને 65,767.25 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો…

ભારત ની વધુ એક સફળતા :તેજસથી મિસાઈલ ‘અસ્ત્ર’નું સફળ પરીક્ષણ ,’અસ્ત્ર’ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ હુમલો કરવામાં સક્ષમ

“લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ LSP-7થી 23 ઓગસ્ટના રોજ ગોવાના દરિયા કિનારેથી વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ ‘અસ્ત્ર’નું પરીક્ષણ કરવામાં આવ્યું” મંત્રાલયે કહ્યું કે, ટ્રાયલના તમામ ઉદ્દેશ્યો પૂરા થઈ ગયા છે.એરોનોટિકલ ડેવલપમેન્ટ…

માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની ભરતી માટે જાહેરાત ,ઉમેદવારો 26 ઓગસ્ટથી કરી શકશે ઓનલાઈન અરજી

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક ની જગ્યાઓની ભરતી માટે પસંદગી…

Chandrayaan 3: વિક્રમમાંથી પ્રજ્ઞાન લેન્ડર ફરી એકવાર બહાર આવ્યું, આજે સવારે રોવર ફરી એકવાર ચંદ્ર પર ચાલી રહ્યું છે

ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 સફળ રહ્યું છે. બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. રોવર પણ લેન્ડિંગના બે કલાક અને 26 મિનિટ પછી…

error: