Satya Tv News

Month: August 2023

હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 51 લોકોના મોત શિમલામાં ભૂસ્ખલનની બે જગ્યાએથી 14 મૃતદેહો મળી આવ્યા

શિમલામાં જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે મંદિરમાં ભક્તોની ભીડ હતી. આ ભક્તો સોમવારે ભગવાન શિવના દર્શન કરવા આવ્યા હતા. જ્યારે મંડી જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા…

‘ગદર 2’ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે ત્રીજા દિવસે ફિલ્મે લગભગ 52 કરોડ રૂપિયાની કમાણી કરી

ફિલ્મ ઓપનિંગ ડેથી જ શાનદાર કલેક્શન કરી રહી છે અને તેની કમાણીમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 40.1…

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવએ આ વર્ષે એક વખત ફરી ટી20માં 1000 રનોનો આંકડો પાર

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ વેસ્ટઈન્ડિધના સામે રમાયેલી પાંચ મેચોની ટી20 સીરીઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. તેમણે સીરિઝના નિર્ણાયક મુકાબલામાં 61 રનોની ઈનિંગ રમી. જોકે તેમની…

ટામેટાં ના ભાવમાં થયો ઘટાડો NCCF અને Nafedએ આપ્યો નિર્દેશ

ગ્રાહક બાબતોના વિભાગે NCCF અને Nafedને 15 ઓગસ્ટ, 2023 થી એટલે કે આજેથી 50 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે ટામેટાં વેચવાનો નિર્દેશ આપ્યો છે. જથ્થાબંધ બજારોમાં ટામેટાંના ભાવમાં થયેલા ઘટાડાને…

ISRO વધુ એક મિશન ની તૈયારીમાં

હાલમાં દેશમાં ચંદ્રયાન-3ની ચર્ચા ચાલી રહી છે. તે આ મહિને ચંદ્રની સપાટી પર ઉતરશે. આ દરમિયાન ઈસરોનું ‘સૂર્યયાન’ પણ તૈયાર છે. ચંદ્રના અભ્યાસના મિશનની સાથે ઈસરોએ હવે સૂર્યને સમજવાની દિશામાં…

અમદાવાદ માં ઘર આંગણે મેડિકલ સુવિધા જનસુવિધામ વધારો

માર્ચ-2020માં આવેલા ઘાતક કોરોનાએ અમદાવાદમાં પણ હાહાકાર ફેલાવ્યો હતો. કોરોના મહામારીની ઝપટમાં આવીને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોનાની ફર્સ્ટ વેવ કરતાં પણ એપ્રિલ-2021માં આવેલી સેકન્ડ વેવમાં શહેરના ઘરે…

GPSC વર્ગ-1 અને 2ની ભરતીઓની જાહેરાત ગુજરાતના યુવાનો માટે મહત્વના સમાચાર

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. GPSC વર્ગ-1 અને 2ની ભરતીઓની જાહેરાત કરી છે. જેમાં વર્ગ-1 અને વર્ગ 2ની 388 જગ્યાઓ માટે ભરતી માટે ઓનલાઈન…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે :ભારત સ્વતંત્રતાના સાડા સાત દાયકા પૂરા કરી આજે વિશ્વમાં મોટા લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે ઉન્નત મસ્તકે ઊભું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની માટીમાં પાકેલા રત્નોની સ્મૃતિને ચિરંજીવ રાખવા…

2014થી અલગ અલગ સાફામાં ધ્વજવંદન કરે છે PM મોદી જાણો આ વર્ષના સાફામાં શું છે ખાસ,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં પહેલીવાર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધન કર્યું, ત્યારથી દર વર્ષે તેઓ સાફો પહેરીને જ ધ્વજવંદન કરે છે. દર વર્ષે નવા સાફા સાથે PM મોદી દેખાય છે અને…

PM મોદીએ કહ્યું, આગામી 15 ઓગસ્ટે ફરી આવીશ જુઓ ભાષણમાં બીજા શું એલાન કર્યા

PM મોદીએ મહર્ષિ અરબિંદો અને દયાનંદ સરસ્વતી તેમજ રાણી દુર્ગાવતી અને મીરાબાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. મણિપુર હિંસા અંગે તેમણે કહ્યું કે, મણિપુરમાં હિંસાનો સમયગાળો હતો.તેમણે કહ્યું કે, થોડા દિવસોથી…

error: