Satya Tv News

Month: August 2023

આ બે શહેરોમાં રજનીકાંતની ‘જેલર’ ફિલ્મ જોવા માટે આપી રજા, એક કંપનીએ તો ફ્રીમાં વહેંચી કર્મચારીઓને મૂવી ટિકિટ

મેગાસ્ટાર રજનીકાંત ફરી એકવાર પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. તેની ફિલ્મ જેલર ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. થલાઈવાની આ ફિલ્મની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા…

રાહુલ ગાંધીના સંસદમાં PM પર આકરા પ્રહાર,12 વાગ્યે ચર્ચા શરૂ થઈ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વિપક્ષ વતી વાત કરી

મણિપુરમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. બુધવારે પણ બપોરે 12 વાગ્યે ચર્ચા શરૂ થઈ અને કોંગ્રેસ સાંસદ…

વિશ્વ આદિવાસી દિવસ 5 વર્ષેમાં ગુજરાત સરકાર પૂર્વ પટ્ટીના ઉત્કર્ષ માટે 1 લાખ કરોડ ખર્ચશે

સમગ્ર ગુજરાતમાં અંદાજે 29 લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થી ભાઈ-બહેનોના ‘શૈક્ષણિક ઉત્કર્ષ’માટે વાર્ષિક રૂ.72,719 લાખની સહાય અપાઈ ગુજરાતમાં નિવાસ કરતાં અંદાજે 89.17 લાખ આદિજાતિઓના શૈક્ષણિક, આર્થિક, આરોગ્યલક્ષી અને સામાજિક સહિત સર્વાંગી…

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને થશે લાભ,6 લાખથી વધુ ફી વાળા અભ્યાસક્રમમાં સહાય

રાજ્યના અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જે અભ્યાસક્રમોમાં ફી રૂ. 6 લાખ કરતાં વધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની વધારાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે. ગુજરાતના અનુસૂચિત…

નેત્રંગ :શણકોઈ પાટિયા પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતો એકને ઈસમ ઝડપાયો

નેત્રંગ પોલીસે બાતમીનાં આધારે કરી હતી રેડદારૂની હેરાફેરી કરતા સ્કૂટર ચાલકની ધરપક્ડકુલ 52 હજાર કરતાં વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત નેત્રંગ પોલીસ દ્વારા નેત્રંગ થી ડેડીયાપાડા રોડ પર આવેલ શણકોઈ ગામના…

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીના હિતમાં નિર્ણય યોજનાથી હજારો વિદ્યાર્થીઓને થશે લાભ

કેન્દ્ર સરકારની વર્ષ 2010થી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે અમલી પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની ગાઈડલાઈન મુજબ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વાલીની આવકમર્યાદાને ધ્યાને લઇ રૂ.2.50 લાખની…

પંજાબ:સની દેઓલની ગદર 2 ના પોસ્ટર સળગાવ્યા કેમ લોકો ગુસ્સે.?

પંજાબના ગુરદાસપુરના સાંસદ સની દેઓલ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ગદર 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા સની દેઓલ અમૃતસરમાં શ્રી દરબાર સાહિબ ગયા હતા. આ સિવાય તે અટારી…

સુરત માં ABVPનું વિરોધ પ્રદર્શન પૂરતી BRTS બસો ન હોવાથી વિદ્યાર્થી અને ABVPએ સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું

સુરતમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ BRTS બસમાં કોલેજ અને શાળામાં અપડાઉન કરતા હોય છે. જો કે પુરતા પ્રમાણમાં બસો ન હોવાના કારણે વિદ્યાર્થીઓને (Students) શાળા-કોલેજ જવામાં મોડુ થતુ હોય છે. છેલ્લા…

IT કંપનીઓ 5 મહિનામાં 50,000 ફ્રેશર્સને આપશે નોકરી

દેશના ફ્રેશર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમલીઝ એડટેક પ્લેટફોર્મના તાજેતરના સર્વે અનુસાર, દેશની અગ્રણી ભારતીય IT કંપનીઓ જુલાઈ-ડિસેમ્બર 2023 વચ્ચે દેશભરમાં IT અને નોન-IT બંને ક્ષેત્રોમાં લગભગ…

ઈમરાન ખાન તોશાખાના કેસમાં ઠેરવાયા છે ગેરલાયક હવે 5 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી

તોશાખાના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને દોષિત ઠેરવ્યા બાદ પાકિસ્તાનનું ચૂંટણી પંચ હવે એક્શન મોડમાં આવી ગયું છે. પંચે ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. તમને જણાવી દઈએ…

error: