શારદીય નવરાત્રી આજથી શરૂ, ગરબીની સ્થાપના માટે માત્ર આટલો જ સમય
આજથી શારદીયે નવરાત્રિ શરૂ થઈ રહી છે. ગરબીની સ્થાપના નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે પ્રતાપદ તિથિએ કરવામાં આવે છે. અભિજિત મુહૂર્તમાં ઘટસ્થાપન કરવું શુભ માનવામાં આવે છે. 15મી ઓક્ટોબરે એટલે…
આજથી શારદીયે નવરાત્રિ શરૂ થઈ રહી છે. ગરબીની સ્થાપના નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે પ્રતાપદ તિથિએ કરવામાં આવે છે. અભિજિત મુહૂર્તમાં ઘટસ્થાપન કરવું શુભ માનવામાં આવે છે. 15મી ઓક્ટોબરે એટલે…
મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીયાત વર્ગને શાંતિ જણાશે. કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. તબિયત બાબતે કાળજી રાખવી. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ…
ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી અમદાવાદની મેચ હરાવી દીધી છે. ભારતીય ટીમે 191 રનના ટાર્ગેટને 30.3 ઓવરમાં પ્રાપ્ત કરી લીધો હતો. શ્રેયસ અય્યર 53 અને કેએલ રાહુલ 29 રન બનાવીને નોટઆઉટ…
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પહોંચી છે. હાલમાં જ તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી સઘન…
14 મી તારીખે ભારત પાકિસ્તાનની અમદાવાદ ખાતે મેચ હોય અને 15મી તારીખથી નવરાત્રી પર્વનો પ્રારંભ થતો હોવાથી જિલ્લા પોલીસવડાની સૂચના અનુસાર ડભોઇ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર…
ડભોઇ તાલુકા અને શહેરમાંથી રોજના 400 થી વધુ દર્દીઓ સરકારી હોસ્પિટલ આવતા હોવાથી છેલ્લા ઘણા દિવસોથી પાણીની પાઇપલાઇન તૂટી જતા અને ગટર પણ ભરાઈ જવાથી પાણીનું રેલમ છેલ જેને લઈને…
ગાંધીનગર ગ્રાહક સુરક્ષા ફોરમે ડીમાર્ટના વેપારી અને સપ્લાયરને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે. કારણ કે, ડીમાર્ટમાંથી જે ગોળ ગ્રાહકને વેચવામાં આવ્યો હતો. જે ખરાબ થઇ ગયેલો અને અખાદ્ય હતો.…
પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 : ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ , હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ,…
સુરતમાં છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહેલા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત મળી છે. નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો નજીક છે, ત્યારે બહારગામથી ઓર્ડરો નીકળતા વેપારની નવી આશા જાગી…
રાજકોટ: રાજકોટમાં ખાડાના કારણે વધુ એકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજીડેમથી કોઠારીયા ચોકડી તરફ જવાના પુલ પર અક્સ્માત સર્જાયો છે. ખાડાના કારણે આ અકસ્માત સર્જાયો છે. અગાઉ…