Satya Tv News

Month: January 2024

હવાઈ ​​મુસાફરો માટે હાલ રાહતના સમાચાર, વ્હોટ્સએપ પર સીધા જ ફ્લાઈટમાં વિલંબ વિશે માહિતી મળશે;

શિયાળામાં ફ્લાઈટ કેન્સલ અથવા ફ્લાઈટમાં વિલંબ એ કંઈ નવી વાત નથી. ગાઢ ધુમ્મસને કારણે દર વર્ષે આવું થાય છે. છેલ્લા ઘણા દિવસોથી ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટ્સ મોડી અને કેન્સલ થઈ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આર્થિક પાસું મજબૂત થશે, કઈ રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે.? જાણો;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે અને સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે તેમજ વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે અને પરિવારના સુખમાં વધારો થશે વૃષભ (બ.વ.ઉ.)સહકારી સરકારી કામમાં સફળતા મળશે…

અંજારની બુઢારમોરા કેમો સ્ટીલ કંપનીમાં દુર્ઘટના, ભઠ્ઠી ઉભરાઈ જતા 7 શ્રમિકો દાઝ્યા, 3 શ્રમિકોનાં સારવાર દરમ્યાન મોત;

કચ્છનાં અંજાર વિસ્તારમાં આવેલ કેમો સ્ટીલ કંપનીમાં મોડી રાત્રીનાં સુમારે મોટી દુર્ઘટનાં સર્જાવા પામી હતી. જેમાં સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 7 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. ત્યારે અચાનક…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેનનું થયુ નિધન, અમિત શાહે આજના તમામ કાર્યક્રમ કર્યા રદ;

અમિત શાહના બહેન રાજેશ્વરીબેન પ્રદીપભાઇ શાહનું નિધન થયું છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં તેમની છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલતી હતી. લાંબી બીમારી પછી અમિત શાહના બહેનનું નિધન થયું છે.અમિત શાહની બહેનનું…

રાંદેર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ 15 વર્ષની બાળકીનો દેવદૂત બની બચાવ્યો જીવ;

સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી ફરિયાદ લખાવી રહ્યા હતા ત્યારે તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો જેમાં 15 વર્ષીય દીકરીને તાત્કાલિક લોહીની જરૂર હોવાનું કહી મદદ માંગવામાં આવી…

ઈન્દોરમાં રમાયેલી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની બીજી મેચમાં વિરાટ કોહલીએ કરી ભૂલ, કમબેક મેચમાં કોહલીએ છોડ્યો કેચ;

ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ બીજી T20 મેચ રમાઈ રહી છે જેમાં કોહલીએ એક ભૂલ કરી હતી. આ મેચમાં માત્ર કોહલી જ નહીં ટીમના વિકેટકીપર જીતેશ શર્માએ…

ગુજરાતમાં પતંગની દોરીના કારણે કુલ સાત લોકોના મોત, લીમડી અને રાજકોટમાં બે યુવકો પટકાતા મોત;

ઉત્તરાયણનું પર્વ અનેક લોકો માટે જીવલેણ સાબીત થયો છે. દાહોદ, પંચમહાલ, ભાવનગર અને વલસાડમાં માસુમ બાળકોના ગયા જીવ ગયા છે, તો લીમડી અને રાજકોટમાં બે યુવકો પટકાતા મોતને ભેટ્યા છે.દાહોદના…

અંકલેશ્વર જીઆઇડીસી નજીક ભડકોદ્રા ગામની સીમમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ,5 ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ;

અંકલેશ્વર જીઆઇડીસીની અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લગતા વાતાવરણ ઇમરજન્સી વેહિકલના સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ સામે…

રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પહેલા અમિતાભ બચ્ચને અયોધ્યામાં ઘર બનાવવા માટે 14.5 કરોડ રૂપિયાનો ખરીદ્યો પ્લોટ;

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન રામની નગરી અયોધ્યામાં આલીશાન ઘર બનાવવા જઈ રહ્યા છે. જેના માટે તેમણે અભિનંદર લોઢા પાસેથી સેવન સ્ટાર ટાઉનશીપ ધ સરયુમાં પ્લોટ ખરીદ્યો છે.અભિનંદન મુંબઈ ડેવલપર…

અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ ઉપરથી શેરડી ભરેલા ટ્રેકટર ચાલકોએ નિર્દોષ લોકો માટે જીવનું જોખમ ઉભું કર્યું;

અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકોનો ભેટો બેફામ અને જોખમી રીતે દોડતા ટ્રેકટરો સાથે થઇ રહ્યો છે. તહેવારો દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં પોલીસને આ વાહનો કેમ…

error: