Satya Tv News

Month: August 2024

સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા, 42 ગામડાઓ એલર્ટ કરાયા;

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતાં ગઇકાલ સુધીમાં ડેમના 9 ગેટ ખોલાયા હતા. જે આજે વધારીને 15 ગેટ ખોલવાની ફરજ…

યુક્રેને રશિયાની સૌથી ઊંચી ઈમારત પર કર્યો હુમલો, ઇમારતમાં 9/11 જેવો એટેક;

યુક્રેને રશિયાની સૌથી ઊંચી ઈમારત વોલ્ગા સ્કાય પર હુમલો કર્યો છે. આ હુમલો રશિયાના સારાટોવ શહેરમાં થયો હતો, જેનો વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ હુમલો ડ્રોન દ્વારા…

અંબાલાલની આગાહી; સપ્ટેમ્બરમાં કેવો રહેશે ગુજરાતમાં વરસાદ? જાણો;

અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે . રાજ્યમા…

શેખ હસીના સામે હત્યાના વધુ ચાર કેસ : કુલ કેસો વધીને ૫૩

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. શેખ હસીના, તેમના પૂર્વ કેબિનેટ પ્રધાનો અને સહયોગીઓ સામે આજે હત્યાના વધુ ચાર કેસો દાખલ કરવામાં આવ્યા છે તેમ મીડિયા…

બંધ મકાન ધરાશાયી થયું:ભરૂચના ચંદનચોકમાં મકાન ધરાશાયી

ભરૂચમાં બે દિવસથી વરસી રહેલાં વરસાદમાં જૂના શહેરમાં આવેલાં ચંદનચોક વિસ્તારમાં બંધ મકાન ધરાશાયી થઇ ગયું હતું. મકાનનો કાટમાળ પડવાથી નજીકમાં પાર્ક કરવામાં આવેલાં બે વાહનો દબાઇ ગયાં હતાં. બનાવની…

અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ

બંગાળની ખાડીમા વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અને ગુજરાત તરફ આગળ વધતાં અમદાવાદમાં પણ સવારથી મેઘરાજાનું આગમન થયું છે. આજે સતત ત્રીજા દિવસે અમદાવાદમાં વરસાદી (rain) માહોલ છવાયો છે. અમદાવાદમાં કાળા…

પોલીસના વાહનો પર રોકેટથી થયેલા હુમલામાં 11 પોલીસકર્મીઓના થયા મોત

પંજાબ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, ડાકુઓએ પોલીસના વાહનો પર રોકેટ વડે હુમલો કર્યો. હુમલામાં ઓછામાં ઓછા 11 પોલીસકર્મીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા, જ્યારે તેમાંથી કેટલાકને બંધક બનાવવામાં આવ્યા હતા…

ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે વરસાદના કારણે નુકશાન બદલ 350 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું

રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને નુકશાની બદલ સહાય પેકેજ જાહેર કર્યું છે. 350 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે…

નેપાળમાં ભારતીય મુસાફરોને લઈ જતી બસ નદીમાં ખાબકતાં 14નાં મોત

https://www.instagram.com/reel/C_AUApXAiis/?utm_source=ig_web_copy_link નેપાળના તનાહુન જિલ્લામાં એક મોટા માર્ગ અકસ્માતના સમાચાર છે. મળતી માહિતી મુજબ, 40 મુસાફરોને લઈને જતી એક ભારતીય બસ નદીમાં પડી ગઈ છે. આ અકસ્માતમાં અનેક જાનહાનિ થવાની આશંકા…

ભારતીય ટીમ માટે સારા સમાચાર, આ સિરીઝથી વાપસી કરશે જસપ્રીત બુમરાહ;

T20 વર્લ્ડ કપ બાદથી બ્રેક પર રહેલા બુમરાહે છેલ્લે આ વર્ષે ભારતીય ટીમ માટે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ રમી હતી, જેમાં તેણે ટીમને ચેમ્પિયન બનાવી હતી. ભારત અને બાંગ્લાદેશ…

error: