Satya Tv News

Month: September 2024

જ્ઞાનવાપી કેસમાં કોર્ટે હિન્દુ પક્ષને આપ્યો ઝટકો, વ્યાસજીના ભોંયરાની છત પર નમાજ ચાલુ રહેશે;

ઉત્તર પ્રદેશની વારાણસી કોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષની અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં માગણી કરવામાં આવી હતી કે મુસ્લિમોને વ્યાસજીના ભોંયરાની છત પર નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.…

અયોધ્યામાં રામ મંદિરમાં કામ કરતી 20 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ;

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી 20 વર્ષીય યુવતીએ 9 લોકો પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યા બાદ પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી…

ગાંધીનગર જિલ્લાના દહેગામના સોગઠીમાંથી મેશ્વો નદીમાં નાહવા પડેલા 10 યુવાનો ડૂબ્યા;

દહેગામના વાસણા સોગઠી ગામના અનેક પરિવારો માટે ગોજારો સાબિત થયો હતો.નદીના પ્રવાહમાં 10 લોકો ડૂબ્યા હતા. જ્યારે તેમાંથી 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે વાસણા સોગઠી ગામના ચૌહાણ પરિવાર એકસાથે…

નર્મદા જિલ્લાના કેવડિયામાં માગણીઓ પુરી ન થતા ગામનો યુવાન મોબાઇલના ટાવર પર ચઢ્યો;

નર્મદાના કેવડિયા ગામનો યુવાન માંગણીઓ ન સંતોષાતા તે ટાવર પર ચઢ્યો હતો. બે દિવસ પહેલાં નર્મદાના કલેક્ટરને તેણે પોતાની માગણીઓને લઇને આવેદન પત્ર આપ્યુ હતુ. જે પછી જમીનનું વળતર ચૂકવવા…

પોરબંદરમાં પ્રેમીએ પ્રેમિકાની સ્કૂટીને લગાડી આગ, યુવતીએ તેના પ્રેમી અને તેના મિત્રો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ;

પોરબંદરમાં ચોંકાવનારી ઘટના આવી સામે આવી છે. પોરબંદરમાં એક પ્રેમીએ પ્રેમિકાની એક સામાન્ય વાતને લઇને જ પ્રેમિકાની સ્કૂટીને આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં પ્રેમિકાની સ્કૂટી બળીને…

કોંગોમાં ત્રણ અમેરિકન નાગરિકો સહિત 37 લોકોને મોતની સજા ફટકારવામાં આવી, જાણો કારણ;

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બળવાનો પ્રયાસ કરનાર ત્રણ અમેરિકન નાગરિકો સહિત 37 લોકોને મોતની સજા ફટકારવામાં આવી છે. તેમણે મે મહિનામાં બળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો.…

સલમાન ખાને ફરી એકવાર પોતાના ચાહકોનું દિલ જીતીયુ, મલાઈકાના ઘરે પહોંચ્યા સલમાન ખાન;

ગુરૂવારે રાત્રે સલમાન ખાન મલાઈકા અરોરાના માતા-પિતાના ઘરે જોવા મળ્હયા હતા. તેણી તેના પિતા અનિલ મહેતાના નિધન પર શોક વ્યક્ત કરવા માટે તેના માતાપિતાના ઘરે જતો જોવા મળ્યા હતા. આ…

ભારત અને બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટમાં ટકરાવા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચેન્નાઈ પહોંચ્યા;

બાંગ્લાદેશ વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ક્રિકેટરો ચેન્નાઈ આવી રહ્યા છે. 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈ ટેસ્ટ સીરિઝ શરુ થતાં પહેલા ટીમ ઈન્ડિયા ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે. જેના માટે રિષભ…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ આપ્યા જામીન;

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે. કોર્ટે કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ…

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીએ આધેડનો લીધો ભોગ, જુઓ CCTV;

તા. 3 સપ્ટેમ્બરે વનરાજસિંહ ચાવડા નામના આધેડ નોકરીથી પરત ફરી રહ્યો હતો. તે દરમ્યાન ગાંધીગ્રામ હીરાનાં બંગલા પાસે ડ્રેનેજની લાઈન ખુલ્લી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીથી આધેડે જીવ ગુમાવવાનો વારો…

error: