Satya Tv News

Month: September 2024

પાટણની નદીમાં ગણપતિ વિસર્જન સમયે એક જ પરિવારનાં ચાર લોકો ડૂબી ગયાનો લાઈવ વીડિયો;

પાટણમાં સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન દરમ્યાન પાટણના પ્રજાપતિ પરિવારનાં ચાર લોકો ડૂબી જવાનાં સમાચાર વાયુ વેગે સમગ્ર શહેરમાં પ્રસરી જતા લોકોનાં ટોળે ટોળા ઘટનાં સ્થળે ઉમટ્યા હતા. ત્યારે ચારેય લોકોને…

મલાઈકા અરોરાના પિતાએ કરી આત્મહત્યા, બોલિવુડ સ્ટાર વરુણ ધવનને આવ્યો ગુસ્સો કારણ શું છે.? જાણો;

મલાઈકા અરોરા અને તેના પરિવાર માટે ખુબ દુખદ દિવસ છે. તેના પિતા અનિલ અરોરાએ છઠ્ઠા માળેથી આત્મહત્યા કરી છે. પોલીસનું કહેવું છે કે, પહેલી નજરે જોવામાં આવે તો આ ઘટના…

રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો જાણો ડબ્બે કેટલાનો વધારો થયો;

એક સપ્તાહમાં રાજકોટમાં તેલના ભાવમાં 60થી 75 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલ, પામોલીન તેલ, રાયડાના તેલ અને કોપરેલમાં જેવા તેલના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગને મોંઘવારીનો માર પડી રહ્યો છે.…

ICC મહિલા T20 વર્લ્ડ કપ મેચમાં આ લોકોને મળશે ફ્રી એન્ટ્રી જાણો;

આઈસીસીએ 3 ઓક્ટોબરથી શરુ થનારા મહિલા ટી20 વર્લ્ડકપની મેચની ટિકિટના ભાવ જાહેર કર્યા છે. આ પહેલા મહત્વની ટૂર્નામેન્ટ બાંગ્લાદેશની મેજબાનીમાં આયોજિત થવાની હતુ પરંતુ રાજનૈતિક કારણોસર થયેલા વિવાદ અને પ્રદર્શનના…

નવસારીની રેસ્ટોરન્ટના પુલાવમાંથી નીકળી જીવાત, રેસ્ટોરન્ટ સંચાલકે હાથ ઊંચા કર્યા;

નવસારી રેલવે સ્ટેશન પરની જવાહર રેસ્ટોરન્ટમાં પુલાવમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વાસ્તવમાં જવાહર રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકો પુલાવની ઓર્ડર આપ્યો હતો. જોકે આ પુલાવમાંથી જીવાત નીકળતા…

સુરતના સૈયદપુરા ઘટના: હવે આ કેસમાં સ્ફોટકખુલાસા થયા;

પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરી લીધી છે. માહિતી અનુસાર, પથ્થરમારો કરનાર પાંચેય યુવકો 2.5 કિલોમીટર દૂરથી આવ્યા હોવાનો ખુલાસો થયો છે. સૈયદપુરામાં 5 યુવાનો પોતાના ઘરેથી ટોળામાં આવીને…

સુરતમાં વધુ એક ગણપતિ પંડાલ પર પથ્થરની સાથે કાંદા-બટાકા ફેંકાયા;

વરિયાળી બજાર ખાતે આવેલા ગણેશ પંડાળમાં રવિવારે રાત્રે પથ્થરો ફેંકાયા બાદ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. બે કોમના લોકો આમને-સામને આવી જતા સ્થિતિ વણસી ગઇ હતી. પોલીસને લાઠીચાર્જ કરવા સાથે…

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, આ વખતે ખેલૈયાઓની બગડશે નવરાત્રી;

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે. તેમજ સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. નવરાત્રી દરમ્યાન રાજ્યનાં કેટલાક જીલ્લામાં…

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદીને કરી આત્મહત્યા;

મલાઈકા અરોરાના પિતાએ બાંદ્રામાં પોતાના ઘરના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે, આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ સમાચાર બાદ મલાઈકા અરોરા મુંબઈથી પૂણે…

કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવી જોઈએ, ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર;

દિલ્હીમાં ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ પાસે કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી છે. ભાજપના ધારાસભ્યોએ 30 ઓગસ્ટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ધારાસભ્યોએ દિલ્હીના અરવિંદ કેજરીવાલને બરતરફ…

error: