વડોદરામાં 12 સાયન્સનાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો આજે બાયોલોજીનું પેપર આપે તે પહેલાં કર્યો આપઘાત;
બોર્ડની પરિક્ષાઓ ચાલી રહી છે. ત્યારે મોટે ભાગે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાયેલો હોય છે. નેતાઓ, વાલીઓ, સ્કૂલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તણાવથી દૂર રહીને પરિક્ષા આપવા પ્રોત્સાહન અપાય છે. છતાં પણ…