અખંડ ભારત સંકલ્પ દિવસ અંતર્ગત આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંકલેશ્વરના ત્રણ રસ્તા ખાતેથી મૌન મસાલ રેલી નીકળી હતી
વર્ષ-1947માં ભારત દેશનું વિભાજન થયું હતું ભારત માતાના બે ટુકડા કરવામાં આવ્યા હતા જે ભારત માતાને અખંડ કરવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા 14મી ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસ…