અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પાસે રખડતા ઢોરે રાહદારીને અડફેટે લીધો
ભરૂચના અંકલેશ્વરમાં ફરી રખડતા ઢોરે રાહદારી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મહાવીર ટર્નિંગ પાસે રખડતા ઢોરે રાહદારીને અડફેટે લીધો હતો. રખડતા ઢોરે શિંગડાથી રાહદારીને રોડ ઉપર ફંગોળ્યો હતો.…