Satya Tv News

Tag: AKSMAAT

ભરૂચ માં શેરપુરા પાસે દહેજ તરફથી આવતી ખાનગી કંપનીની બસે એકટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત

ભરૂચના શેરપુરા પાસે દહેજ તરફથી આવતી ખાનગી કંપનીની બસે એકટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. એકને ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયો હતો. છેલ્લા કેટલાક સમયથી દહેજ બાયપાસ પાસે અકસ્માતોની…

નાસિકમાં મુસાફરો ભરેલી બસમાં આગ લગતા 11 લોકો જીવતા સળગી ગયા

રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર બસ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના જીવ ગયા છે. મહારાષ્ટ્રમાં મુસાફરો…

error: