Satya Tv News

Tag: ankleshwar notifed

અંકલેશ્વર: પ્રકૃતિ સુરક્ષા મંડળના હોદેદારો કંપની પ્રિમાઇસિસમાં જઈ ગેરવર્તણૂક કરતા હોવાની થઇ પોલીસ ફરિયાદ

અંકલેશ્વર ક્ષેત્રે પ્રકૃતિ સુરક્ષા મંડળના નામે ચાલતા NGO પર પોલીસ ફરિયાદ થતા ઉદ્યોગ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. NGO પર થયેલ ફરિયાદને પગલે પર્યાવરણ પ્રેમીઓમાં પણ હવે ગભરાટનો માહોલ ફેલાયો…

અંકલેશ્વર વોર્ડ નં 8 વિસ્તારમાં જોવા મળ્યું મોટા પ્રમાણમાં કચરાનું સામ્રાજ્ય!

અંકલેશ્વર વોર્ડ નં 8 કસ્બાતી વાડ વિસ્તારનાં ચોર્યાસી ભાગોળ માં મુખ્ય માર્ગ પર નગરપાલિકા ની બેદરકારી સામે આવી છે.જેમાં મુખ્ય માર્ગ ઉપર જ કચરાના ઢગ જોવા મળ્યા હતા. હાલ કોરોના…

error: