રાજકોટના રામનાથ મંદિરમાં 3 યુવાનોનું અશોભનિય વર્તન, નશેડીની જેમ નાચી મંદિરમાં રીલ્સ બનાવવી પડી ભારે, યુવકોની ધરપકડ;
રાજકોટના રામનાથ મંદિરમાં 3 યુવાનોએ અશોભનિય વર્તન કર્યુ હોવાની ઘટના બની છે. તેમજ યુવાનોએ નશેડી જેમ નાચી મંદિરમાં રીલ્સ બનાવી હતી. તેમજ પોલીસે 3 રીલ્સ બનાવનાર 3 યુવાનોની ધરપકડ કરવામાં…