ભરૂચ: વરેડિયા નજીક કારને અજાણ્યાં વાહન ચાલકે અડફેટે લેતા સર્જાયો અકસ્માત
ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડીયા પાસે કોઈ અજાણ્યા વાહને કારને અડફેટમાં લેતાં સર્જાયેલ અકસ્માતમાં ૪ થી વધુને ઇજાઓ પહોંચી હતી. અંકલેશ્વરના શેખ કુટુંબના સભ્યો કારમાં અજમેર ગયા…