Satya Tv News

Tag: BHARUCH NEWS.

ભરૂચ NH-48 પર આજે સવારથી ભારે ટ્રાફિક જામ, ગરનાળાની કામગીરીથી વાહનોની લાગી લાંબી કતાર;

અમદાવાદ-મુંબઈને જોડતા નેશનલ હાઇવે 48 પર આજે સવારથી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ જિલ્લાના પાલેજ અને નબીપુર વચ્ચે આવેલી ભૂખીખાડી પાસે ગરનાળાની ચાલી રહેલી કામગીરીને કારણે સુરત તરફ…

error: