ભરૂચ NH-48 પર આજે સવારથી ભારે ટ્રાફિક જામ, ગરનાળાની કામગીરીથી વાહનોની લાગી લાંબી કતાર;
અમદાવાદ-મુંબઈને જોડતા નેશનલ હાઇવે 48 પર આજે સવારથી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ જિલ્લાના પાલેજ અને નબીપુર વચ્ચે આવેલી ભૂખીખાડી પાસે ગરનાળાની ચાલી રહેલી કામગીરીને કારણે સુરત તરફ…