Satya Tv News

Tag: BJP

મહેસાણા : અરવિંદ કેજરીવાલે કર્યા સી આર પાટીલ પર પ્રહાર: “મારું નામ લેવાની પણ હિંમત નથી” – અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે સી.આર.પાટીલ મારું નામ લીધા વગર મને મહાઠગ કહે છે.મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રાના સમાપન સમારોહમાં દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ…

ગુજરાતીઓ દેશભરના લોકોને રોજગારી આપે છે: ગૃહમંત્રી – હર્ષ સંઘવી

ગુજરાતનાં લોકો અને ભાજપ એક સિક્કાની બે બાજુ છે: હર્ષ સંઘવી આપના ઇટાલીયાએ કહ્યું, ‘ભાજપ ગુંડાગીરી કરે છે’ શનિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ અને…

ચૂંટણીના પડઘમ વાગતા મંત્રીઓને લોકો યાદ આવ્યા જનસંપર્ક યાત્રાઓ કરી શરૂ

આજે વરાછામાં કાનાણીની યાત્રા, કેન્દ્રીયમંત્રી દર્શના જરદોષ જોડાશેપશ્ચિમમાં પૂર્ણેશ મોદી 7.5 કિમીની મહાયાત્રા યોજશે ચાલુ વર્ષે યોજનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના નેતાઓ દ્વારા યાત્રા અને સભાઓ શરુ કરી દેવામાં આવી…

કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે

કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે. કમલમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે. અનેક અટકળો…

કોંગ્રેસને ‘ગુડબાય’ કહેનારા સુનિલ જાખડ ભાજપમાં જોડાયા

વાત જાણે એમ છે કે AICC ની અનુશાસનાત્મક પેનલે 26 એપ્રિલના રોજ આ દિગ્ગજ નેતાને પાર્ટીમાંથી 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. તેમણે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની ટીકા…

કોંગ્રેસ નેતાએ કહ્યું, હાર્દિક 48 કલાકમાં ભાજપમાં જશે, વરુણ પટેલ બોલ્યા અમારો કાર્યકર સ્વીકાર નહીં કરે

ગુજરાતના રાજકારણમાં જોરદાર ભૂકંપ આવ્યો છે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે લાંબા સમયની નારાજગી બાદ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાઈ…

નર્મદામા કોંગ્રેસના ગઢમા ગાબડું:ગરુડેશ્વરમાં 500 કોંગી કાર્યકરો કોંગ્રેસનો છેડો ફાડી ભાજપામા જોડાયા.

ગરૂડેશ્વર ખાતે જાહેરસભામા વ્યક્ત કરાયો નાંદોદ વિધાનસભા જીતવાનો આશાવાદ મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ સહિત પ્રદેશ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં ગુજરાતમા વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ શૂન્યવકાશ…

માણિક સાહા બન્યા ત્રિપુરાના નવા CM, અગરતલામાં મુખ્યમંત્રી પદના લીધા શપથ

ભાજપના નેતા માણિક સાહાએ ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શનિવારે બિપ્લબ કુમાર દેબે રાજીનામું આપ્યા બાદ રાજ્યના પાર્ટી અધ્યક્ષ માણિક સાહાને રાજ્યના આગામી મુખ્ય મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા…

FB પર ‘ગુડલક-ગુડબાય’ કહીને દિગ્ગજ નેતાએ કોંગ્રેસ છોડી, પાર્ટીમાં મચ્યો ખળભળાટ

પંજાબ કોંગ્રેસમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સમાચાર આવી રહ્યા છે કે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી…

સુરતમાં ભાજપ કાર્યાલય પર વિરોધ કરવા આવેલા AAPના પ્રદેશ અધ્યક્ષ સહિત કાર્યકર્તાઓને ગડદાપાટુનો માર મરાયો

સુરત પાલિકામાં વિરોધ કરી રહેલા AAPના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓને ગઈકાલે પોલીસ અને માર્શલોએ ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા. આ સાથે એક કોર્પોરેટરનું ગળું દબાવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરનાં કપડાં…

error: