તથ્ય પટેલ કેસ:’હરે શાંતિ’ બંગલો પર ફરી વળશે બુલડોઝર? જાણો કેમ ચાલી રહી છે આવી અટકળો
ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જઘન્ય અપરાધ કરનારાઓને સજા આપવા માટે છેલ્લા કેટલાક સમયથી અપનાવાયેલું બુલડોઝર મોડેલ ચર્ચાનો વિષય બન્યું છે, ત્યારે ગુજરાતમાં પણ પ્રજ્ઞેશ પટેલના બંગલા પર બુલડોઝર ફેરવાશે…