Satya Tv News

Tag: CM GUJRAT

જામનગર : આમ આદમી પાર્ટીથી નારાજ AAPના 15 પૂર્વ હોદ્દેદારો ભાજપમાં સામેલ

હજુ તો ચૂંટણીની તારીખ નક્કી થાય એ પહેલાં જ ગુજરાતમાં PARTY REVERSAL ની મોસમ પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે ચૂંટણી પહેલાં જામનગર AAPમાં મોટું ગાબડું પડ્યું છે. વિધાનસભાની ચૂંટણી…

મોઢેરા બનશે દેશનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ:9 ઓક્ટોબરે PM મોદીના હસ્તે લોકાર્પણ

દેશના પ્રથમ સોલર પાવર્ડ વિલેજ મોઢેરાનું 9 ઓક્ટોબરે PM મોદીના હસ્તે લોકાર્પણ, જાણો પ્રોજેક્ટની વિશેષતાઓ 9 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મોઢેરાને ભારતના પ્રથમ 24×7 સોલાર પાવર્ડ વિલેજ તરીકે…

વિવિધ કર્મચારી મંડળોના આંદોલનો સહિત અલગ-અલગ મુદ્દાઓ પર ગાંધીનગર ખાતે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક આંદોલનોના નિરાકરણ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા PM મોદીના આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ચર્ચા આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ…

ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક માર:અદાણી CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો

તહેવારો ટાણે જ ગુજરાતમાં ફરીવાર જનતા પર મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. આજથી અદાણી CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો ઝીંકાયો.ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતમાં…

આપઘાત : બેકારીથી કંટાળી ડિંડોલીના યુવકે ટ્રેન સામે સુઈ જઈ જીવન ટૂંકાવી લીધું

ડિંડોલીના 31 વર્ષીય યુવકે ગોડાદરા રેલવે ફાટક પાસે રેલવે ટ્રેક પર ટ્રેન સામે સુઈ જઈ જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસથી મળેલી માહિતી મુજબ ગોડાદરના આ યુવક લાંબા સમયથી બેરોજગાર હતો…

પ્રધાનમંત્રી 23મીએ એક્તાનગરખાતે તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપશે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે લાઇફ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાસ્ટિક વેસ્ટનો સામનો કરવા, વન્યજીવન અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર વધુ તાલમેલ…

error: