Satya Tv News

Tag: CM YOGI

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાડોશી દેશ પાકિસ્તાનને લઈને મોટું નિવેદન, યોગીના દાવાથી હડકંપ;

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાડોશી દેશ પાકિસ્તાનને લઈને મોટો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે કાં તો પાકિસ્તાનનો વિલય થઈ જશે અથવા તો એ સમાપ્ત થઈ જશે.યુપીના સીએમ યોગી આદિત્યનાથે…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન, રામ જન્મભૂમિ જો પરત લાવી શકાય તો પાકિસ્તાનમાંથી ‘સિંધુ’ કેમ નહીં;

રવિવારે એક હોટલમાં સિંધી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય સિંધી સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ‘500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સનાતન ધર્મ વિવાદ પર નિવેદન આપ્યું;

યોગી આદિત્યનાથે લખનૌમાં કૃષ્ણ જન્માષ્ટમી સંબંધિત એક કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું હતું કે હાલની સ્થિતિએ સનાતન ધર્મને અપમાનિત કરવાના છાશવારે પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ આ સનાતન ધર્મ દરેક લોકોને…

ગાઝિયાબાદ : બે સમુદાયના લોકો વચ્ચે ઉગ્ર લડાઈ,પથ્થરમારો અને ગોળીબાર

ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ પર શાંતિ જાળવીને બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને તેમના નિવેદનો નોંધ્યા હતા ગાઝિયાબાદ શહેરને અડીને આવેલા ઈકલા ગામમાં મંગળવારે…

ઉત્તર પ્રદેશમાં જુલૂસ દરમિયાન દુર્ઘટના ઘટી, કરંટ લાગવાથી 6ના મોત

સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં બારાવફાતના જુલૂસ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ જુલૂસમાં હાઈવોલ્ટેજ કરંટની લપેટમાં આવવાથી 6 લોકોના મોત થયા…

UP : દુર્ગા પૂજા પંડાલમાં લાગી ભયંકર આગ :3 લોકોના મોત

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના ઔરાઈ સ્થિત દુર્ગા પૂજા પંડાલમાં રવિવારે રાત્રે લાગેલી ભીષણ આગમાં બે બાળકો અને એક 45 વર્ષીય મહિલા સળગી જવાથી મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતમાં કુલ 64…

સંવેદનશીલ ઘટના : UPમાં ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપ

UPના બરેલીમાં ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. રેપ દરમિયાન મહિલાનો ગર્ભપાત થઈ ગયો. પીડિતાએ તે અંગેની ફરિયાદ પોલીસને કરી, પરંતુ કોઈએ તેની ફરિયાદ સાંભળી નહીં. પરિવારવાળા પરેશાન…

લખનૌનાં દિલકુશામાં દીવાલ ધરાશાયી થતાં 9 લોકોનાં મોત

આ વર્ષે ભારે વરસાદનાં કારણે ઉત્તરભારતથી લઈ દક્ષિણ ભારત સુધી વિનાશ જોવા મળ્યો છે. આજે ઉત્તરપ્રદેશમાં એક દીવાલ ધરાશાયી થઈ જવાની ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ વર્ષે ભારે…

UP : બે સગીર બહેનોની હત્યા,બળાત્કાર બાદ હત્યા કરીને લટકાવી

UPના લખીમપુરમાં બુધવારે સગીર દીકરીઓની હત્યાના મામલામાં પોલીસે નવો ખુલાસો કર્યો છે. આ મામલે માતાનો આરોપ હતો કે બાઇક પર આવેલ યુવકોએ બળજબરીથી દીકરીઓનું અપહરણ કર્યું હતું. આ પછી ખેતરમાં…

error: