Satya Tv News

Tag: CONGRES

કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમ્યાન દરમ્યાન 4 કાર્યકરોને વીજકરંટ લાગ્યો

કોંગ્રેસની ભારત જોડો યાત્રા ને લઈ એક સમાચાર સામે આવ્યા છે. ભારત જોડો યાત્રા માં કરંટ લાગવાથી કોંગ્રેસના 4 કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત બન્યા હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. આજે સવારે…

છત્તીસગઢ : વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર મનોજ સિંહ મંડાવીનું નિધન

છત્તીસગઢ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સત્તાધારી કોંગ્રેસના ધારાસભ્ય મનોજ સિંહ મંડાવીનું રવિવારે હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું છે. પાર્ટીના નેતાઓએ આ જાણકારી આપી છે. કોંગ્રેસના સંચાર એકમના વડા સુશીલ આનંદ…

આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ:ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરવામાં આવે તેવી શક્યતા

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે. તે વિશેની આજે જાણકારી મળી જશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાતની અટકળો વચ્ચે ચૂંટણી પંચ આજે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજશે. આ કોન્ફરન્સમાં ગુજરાત…

વાસદાના MLA અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં ધરણા કરતા કોંગ્રેસીઓ ડીટેઇન કરાયા

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ કોંગ્રેસ આ મુદ્દાને ઉઠાવી રહી છે. ધારાસભ્યો ઉપર જીવલેણ થતો હોય તો કાયદા વ્યવસ્થાને લઈને સ્વભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થાય છે.…

સાગબારા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલ ઉપર જાન લેવો હુમલો.હુમલો કરનાર ને સજા કરવા બાબતે અપાયું આવેદન;

સાગબારા વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર ગઈકાલે સાંજે હુમલો થયો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામ બજારમાં…

બેરોજગારોએ અમદાવાદ આવી વિરોધ પ્રદર્શન કર્યા,ખુલ્લા મેદાનમાં રાત વિતાવી;ગેહલોતને મળવાની જીદ

રાજસ્થાનમાં રોજગારી નથી ને ગુજરાતમાં વચન આપે છેબેરોજગારોએ કોંગ્રેસ કાર્યાલય બહાર ગેહલોત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાસાબરમતી આશ્રમમાં સાફ-સફાઈ કરી કોંગ્રેસ સરકારને જગાડવાનો પ્રયાસ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવા આડે હવે ગણતરીના…

કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો, અનંત પટેલના સમર્થક આદિવાસીઓમાં ભારે રોષ

વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર કરવામાં આવેલા હુમલાને કારણે વિવાદ વકર્યો છે. અનંત પટેલની કારને રોકીને કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલો જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહિરના…

વિધાનસભા ચૂંટણી પૂર્વે નવો વિવાદ : ‘હું ઈશ્વરને માનીશ નહીં’ એવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનરો

દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મ પરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમના આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે ગઈકાલે રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણીએ…

દિલ્હી : કોંગ્રેસના નેતાએ એરહોસ્ટેસ પર આચર્યું દુષ્કર્મ:આરોપી કોંગ્રેસ પાર્ટીનો બ્લોક પ્રમુખ

રવિવારે રાજધાની દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં પીડિતાએ બળાત્કારના આરોપીને ઘરમાં પૂરી દીધો હતો. ત્યાર બાદ તેણે 112 નંબર પર ફોન કરીને આરોપીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે બળાત્કારના આરોપીની ધરપકડ કરી…

કોંગ્રેસમાં અધ્યક્ષની ચૂંટણીને લઈને ધમધમાટ શરુ:કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું

કોંગ્રેસમાં અધ્યક્ષની ચૂંટણીને લઈને ધમધમાટ શરુ થયો છે. સિનિયર નેતાઓ અશોક ગેહલોત, દિગ્વીજય, મનીષ તિવારી કે શશી થરુરના ચૂંટણી લડવાના અભરખાં જાગ્યાં છે ત્યારે હવે રાહુલ ગાંધીએ ફરી વાર અધ્યક્ષની…

error: