Satya Tv News

Tag: CONTROVERSY

જ્ઞાન સહાયકની ભરતી માટે મોટા સમાચાર, 12 ઓક્ટો. રાતે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શકાશે;

ગુજરાતમાં જ્ઞાન સહાયકની ભરતીનો અનેક ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન હવે જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવે ઉમેદવારોના વિરોધ વચ્ચે સરકાર…

ભારત અને કેનેડા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર, ભારતે કેનેડાના લોકો માટેની વિઝા સર્વિસ કરી બંધ, મોદી સરકારે લીધો મોટો નિર્ણય;

વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. જોકે કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઈન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક સંદેશ પોસ્ટ કર્યો છે.…

ભારત-કેનેડા વચ્ચેનો વિવાદ: કેનેડાના વડાપ્રધાનના નિવેદન બાદ ભારત-કેનેડા વચ્ચે તણાવ વધ્યો ;

આ સમગ્ર વિવાદ ખાલિસ્તાન ચળવળ પર કેન્દ્રિત છે. ભારતે વારંવાર કેનેડા પર તેની ધરતી પર ખાલિસ્તાન ચળવળને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે, જે ભારતમાં પ્રતિબંધિત છે પરંતુ શીખ ડાયસ્પોરામાં તેને…

સ્વામિનારાયણ બાદ હવે ઈસ્કોન સંસ્થાનો હનુમાનજીને લઈ બફાટ, ઇસ્કોન પ્રવક્તાના સનાતન ધર્મ અંગે અધુરા જ્ઞાનને લઇ વિવાદ;

હનુમાનજીને લઈ સાળંગપુર મંદિર ખાતે લગાવવામાં આવેલ ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત પડ્યો છે. ત્યારે હવે બીજો નવો વિવાદ ઉભો થવા પામ્યો છે.ઈસ્કોન મંદિરનાં મુરલી મનોહરદાસજીએ જણાવ્યું હતું કે, પાંચ…

દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાના નિર્ણયને લઈને ‘ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજ’ની નોટિસ

દ્વારકા મંદિરમાં ધ્વજા ચઢાવવાનો હક માત્ર ત્રિવેદી અબોટી પરિવાર પાસે છે. જોકે તાજેતરમાં દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાને લઇ નિર્ણય લેવાતા હવે વિવાદ થયો છે. જેમાં ત્રિવેદી અબોટી પરિવારને વિશ્વાસમાં લીધા…

error: