Satya Tv News

Tag: CR PATIL

હું અધ્યક્ષ રહું કે ન રહું વિધાનસભાની 182, લોકસભાની ફરી 26 સીટ જીતવાની છે’: સી.આર પાટીલ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સમસ્ત ઉત્તરભારતી સમાજ દ્વારા મનપાના નવનિયુક્ત પદ અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 માંથી 26 સીટો જીતવાની સાથે…

કોંગ્રેસથી નારાજ કોંગ્રેસના નેતા હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા, સી.આર.પાટીલે ખેસ પહેરાવી આવકાર્યા…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી…

સીઆર પાટીલ અને CM દ્વારા અમદાવાદમાં PM મોદીનું કરાયું સ્વાગત

પીએમ મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉપરાંત 14,500 કરોડથી વધુ રકમના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ…

કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે પાટીલનું મોટું નિવેદન

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હુમલો ભાજપના એક નેતાએ કર્યાનો અનંત પટેલનો આક્ષેપ આ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપી પ્રતિક્રિયા શનિવારે ગુજરાતના નવસારીના ખેરગામ વિસ્તારમાં કોંગ્રેસના…

પાટીલ દ્વારા અપાયેલ ગુજરાતની શાળાઓની મુલાકાત લેવાનું આમંત્રણ નવી દિલ્હી નાયબ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું

મનીષ સિસોદિયાએ પોતે સૌથી પહેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના વિધાનસભા વિસ્તારની શાળા જોવા ઈચ્છતા હોવાનું જણાવ્યું દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલનું ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લઈને…

વંદે ભારત ટ્રેનને વાપીમાં સ્ટોપેજ મળશે:સી.આર.પાટીલ દ્વારા કેન્દ્રીય રેલમંત્રીને વાપી સ્ટોપેજ આપવા કરાઈ રજૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી ફરકાવીને કરાવી હતી પ્રસ્થાન સી.આર.પાટીલ દ્વારા કેન્દ્રીય રેલમંત્રીને વાપી સ્ટોપેજ આપવા કરાઈ રજૂઆત રજૂઆતને ધ્યાને રાખી કેન્દ્રીય રેલમંત્રીએ લીધો મોટા નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા…

મહેસાણા : અરવિંદ કેજરીવાલે કર્યા સી આર પાટીલ પર પ્રહાર: “મારું નામ લેવાની પણ હિંમત નથી” – અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે સી.આર.પાટીલ મારું નામ લીધા વગર મને મહાઠગ કહે છે.મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રાના સમાપન સમારોહમાં દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ…

ભરૂચ-નર્મદના BJP પ્રમુખોએ 5302 કુપોષિત બાળકોને પોષિત કરવા દત્તક લીધા

ભરૂચના 4600 અને નર્મદા જિલ્લાના 702 બાળકોને બન્ને BJP જિલ્લા પ્રમુખોએ 3 મહિના માટે દત્તક લીધા રોજનું 1060 લિટર, 90 દિમાં 95,400 લિટર દૂધ અપાશે ભરૂચ અને નર્મદા જિલ્લામા 5302કુપોષિત…

error: