વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામના તળાવમા વૃદ્ધાને મગર ખેંચી ગયો, વન વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો;
હાંસાપુરા ગામમાં રહેતા 72 વર્ષીય જીવીબેન ઇશ્વરભાઇ રાઠોડીયા ગામના તળાવના કિનારે બકરાં ચરાવી રહ્યા હતા. દરમિયાન તેઓ બકરાંઓને તળાવમાં પાણી પીવડાવવા માટે લઇ ગયા હતા. તે સમયે વિશાળકાય મગર વૃદ્ધાને…