રાજધાની દિલ્હી અને નજીકના NCR વિસ્તારોમાં 7.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા;
28 માર્ચ શુક્રવારે મ્યાનમારમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રાજધાની દિલ્હી અને નજીકના NCR વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ…