પવિત્ર રમઝાન માસમાં ભરૂચના ભઠિયારવાડમાં બે માળના મકાનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહિ;
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયારવાડમાં એક બે માળના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પવિત્ર રમઝાન માસ દરમિયાન બનેલી આ ઘટનાએ વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી. મકાનમાં અચાનક લાગેલી…