Satya Tv News

Tag: FIRE BRIGET

પવિત્ર રમઝાન માસમાં ભરૂચના ભઠિયારવાડમાં બે માળના મકાનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહિ;

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયારવાડમાં એક બે માળના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પવિત્ર રમઝાન માસ દરમિયાન બનેલી આ ઘટનાએ વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી. મકાનમાં અચાનક લાગેલી…

જામનગરના પારસ સોસાયટીમાં આવેલા ઓમ એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, આગ લાગવાથી અફરા તફરીનો માહોલ;

જામનગરના પારસ સોસાયટીમાં આવેલા ઓમ એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. તો ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની 3 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં…

સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગની ઘટના, ડાઈંગ મિલમાં ભીષણ આગ લાગી, 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા;

સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગની ઘટનાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળ તરફ દોડી ગઈ છે.સૂત્રો અનુસાર આગ એટલી વિકરાળ છે કે 10થી વધુ ફાયર ટેન્ડર મદદે બોલાવવાની ફરજ પડી…

સુરતની લાજપોર જેલમાં દરોડાની કામગીરી અટકાવવા ઉશ્કેરાયેલા કેદીઓએ બેરેકમાં આગ લગાવી

ગૃહ વિભાગની સૂચનાથી લાજપોર જેલમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન આખી રાત ચાલ્યું હતું. આ દરમિયાન લાજપોર જેલના કેદીઓએ ભારે ધમાલ મચાવી હતી. જેલની અંદર કેદીઓ દ્વારા બેરેકમાં આગ પણ લગાવવામાં…

error: