વડોદરા નંદેસરીમાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો આયુર્વેદિક તબીબ ઝડપાયો;
વડોદરાનાં નંદેસરી વિસ્તારમાં એક આયુર્વેદિક તબીબને એલોપેથીની પ્રેક્ટિસ કરવાના આરોપે એસ.ઓ.જી. પોલીસએ ઝડપી પાડ્યો છે . નંદેસરીમાં પ્રેક્ટિસ કરતા ડૉ. મનતોષ બિશ્વાસ, જેમણે આયુર્વેદિક ડિગ્રી ધરાવવી છતાં એલોપેથીની દવાઓ અને…