Satya Tv News

Tag: GANDHINAGAR NEWS

ગાંધીનગરમાં સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો ડૂબ્યા;

ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો ડૂબ્યા હોવાની ઘટના બની છે. સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા 3 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. જો કે સ્થાનિકો…

વાહન વ્યવહાર વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, ડ્રાઈવિંગ ટેસ્ટ વેટિંગ ઓછું કરવા ટેસ્ટ ટ્રેક સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી કાર્યરત;

ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, હવે RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફ્ટમાં કામ કરશે. જેમાં પ્રથમ શિફ્ટ અને બીજી શિફ્ટમાં ક્યાં અધિકારીઓ હાજર રહશે જેમના નામ…

જ્ઞાન સહાયક યોજનાની અમલવારી માટેની પ્રક્રિયા શરૂ,નવરાત્રીમાં શિક્ષકોને ઓર્ડર આપવાનું સરકારનું આયોજન;

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા 11 માસનાં કરાર આધારિતા જ્ઞાન સહાયકોની નિમણૂંક કરવા માટેની જાહેરાત કર્યા બાદ ઠેર ઠેર આ યોજનાનો વિરોધ કરાયો હતો. ત્યારે 26 ઓગસ્ટથી સૌ પ્રથમ માધ્યમિક વિભાગમાં…

PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, સેક્ટર 30 સર્કલથી ઇન્દ્રોડા પાર્ક સુધીનો માર્ગ બંધ;

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મહેમાન બનવાના છે.ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરત જોશી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ગાંધીનગરના સેક્ટર 30 સર્કલથી ઇન્દ્રોડા પાર્ક સુધીના માર્ગ પર વાહનવ્યવહાર…

આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક, CMની અધ્યક્ષમાં પાણી, વીજળી સહિત વિવિધ મુદ્દે થશે ચર્ચા;

સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આજની કેબિનેટ બેઠકમાં વરસાદ ખેંચાતા રાજ્યમાં પાણીની સમસ્યા અંગે ચર્ચા થશે. સાથે જ વીજળીની ઉપલબ્ધતા અંગે બેઠકમાં સમીક્ષા કરાશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં જૂન…

ગાંધીનગરમાં ડ્રાઇવીંગ ટેસ્ટ માટેનો ટ્રેક બંધ

ગાંધીનગર અમદાવાદ આરટીઓ દ્વારા કરવામાં આવીલે ફરિયાદને પગલે સાયબર ક્રાઇમ દ્વારા લાયસન્સ કૌભાંડ અંગે તપાસ હાથ ધરી છે જે અંતર્ગત ગાંધીનગર આરટીઓને બે ઇન્સ્પેક્ટર તથા એક એજન્ટને પકડવામાં આવ્યો છે.…

error: